Western Times News

Gujarati News

Search Results for: કૃષિ કાયદા

હરિયાણા, પંજાબમાં આઈ લવ પાકિસ્તાન લખેલા બલૂન મળ્યા છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. રૂપનગરના એસએસપીએ કહ્યુ કે પાકિસ્તાની ધ્વજ...

કોલકતા. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની પરીક્ષાને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું છે. યુપીએસસી...

નવીદિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચાર રાજ્યોના મુખ્યમંત્રીઓને વર્ચ્યુઅલ બેઠક માટે આમંત્રણ આપ્યું છે. આ બેઠકમાં તે આગામી ૨૦૨૪ની ચૂંટણીને...

નવીદિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર અચોક્કસ મુદ્‌ત માટે સ્થગિત કરવામાં આવ્યું છે. જાે કે જ્યારથી સત્ર શરૂ થયું છે, ત્યારથી સંસદમાં...

નવીદિલ્હી: સંસદના ચોમાસુ સત્રમાં લોકસભાની બેઠક બુધવારે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. પેગાસસ જાસૂસી મામલો, ત્રણ કેન્દ્રીય કૃષિ...

નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસ પહેલા દિલ્હીના લાલકિલ્લાની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. દિલ્હીના રસ્તા પર આ વખતે ખેડૂતોનુ આંદોલન...

નવીદિલ્હી: વિપક્ષ કૃષિ કાયદો અને પેગાસસ જાસૂસી કેસને લઈને સંસદનાં બંને ગૃહોમાં સતત હંગામો પેદા કરી રહ્યો છે. સંસદમાં સરકારને...

નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારી વચ્ચે આજે પણ દિલ્હીમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યુ છે. આ આંદોલનને ટેકો આપવા રાહુલ ગાંધી ઘણીવાર...

નવીદિલ્હી: સંસદના ચોમાસુ સત્રની કાર્યવાહી વિપક્ષના હંગામાના કારણે સતત ખોરવાઈ રહી છે. લોકસભામાં મંગળવારે પણ પેગાસસ જાસૂસી કાંડ અને કૃષિ...

નવીદિલ્હી: લોકસભામાં આજે વિરોધ પક્ષો સભ્યોએ મોંઘવારી અને પેગાસસ જાસૂસી મામલા સહિત વિભિન્ન વિષયો પર આસનની નજીક આવીને નારેબાજી કરી...

નવીદિલ્હી: નેશનલ હાઇવે ૪૪ ઉપર દિલ્હીથી ચંદીગઢ સુધી ડ્રાઇવ કરવા માટે આપને લગભગ ૩૦૦ રૂપિયા ટોલ ચૂકવવો પડતો હોય છે,...

નવીદિલ્હી: ૨૨ જુલાઈથી શરૂ થવા જઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં ભારે ધાંધલ સર્જાય તેવી શક્યતા છે. સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું...

નવીદિલ્હી: કેન્દ્ર સરકાર તરફથી ગયા વર્ષે લાવવામાં આવેલ ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂતોનુ આંદોલન સતત ચાલુ છે. શનિવારે(૨૬ જૂન) ખેડૂતોના...

નવીદિલ્હી: પાછલા પોણા વર્ષથી દિલ્હીની બોર્ડર પર ખેડૂતો ડેરો જમાવીને બેઠા છે. કૃષિ કાયદાની વિરુદ્ધ સતત થઈ રહેલા આંદોલન બાદ...

નવીદિલ્હી: પંજાબમાં આવતા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને રાજકિય હલચલ અત્યારથી જ શરુ થઇ છે. ભાજપના ટોચના નેતાઓએ આ...

ગત વર્ષની તુલનાએ તલના પાકના સૌથી વધુ ૪૫૨ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે વધારો, તૂવેર-અડદ દાળના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે રૂ.૩૦૦નો વધારો કરાયો...

નવીદિલ્હી: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વખત ખેડૂત આંદોલનના સમર્થનમાં ટિ્‌વટ કર્યુ છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે,...

મુઝફફરનગર: ભારતીય કિસાન સંઘનાં રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈટ અને તેમના પુત્ર ચરણ સિંહ પર ખેડૂતની જમીન હડપવાનો આરોપ લાગ્યો છે....

નવીદિલ્હી, કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હિંસાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે....

નવીદિલ્હી: કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલન દરમિયાન ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હિંસાના કેસમાં નવો ઘટસ્ફોટ થયો છે....

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.