Western Times News

Gujarati News

Search Results for: કૃષિ કાયદા

ચંડીગઢ, પંજાબ કોંગ્રેસના નેતા નવજાેત સિંહ સિદ્ધુને ચંદીગઢ પોલીસે કસ્ટડીમાં લીધા છે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની ધરપકડના વિરોધમાં નવજાેત સિંહ...

લખનૌ, નવા કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા કિસાનોનું આંદોલન હવે હિંસક થવા લાગ્યું છે. કિસાનોએ યુપીના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય...

લખનઉ, ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં રવિવારે ખેડૂતોના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસામાં ૮ લોકોના મોત થયા. મૃતકોમાં ૪ ખેડૂતો, ૩ ભાજપના...

નવીદિલ્હી, કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં જંતર-મંતર પર પ્રદર્શનની માંગણી કરતા ખેડૂત સંગઠનોની સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું...

નવી દિલ્હી, પંજાબમાં ચાલી રહેલી રાજકીય ઉથલ પાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ નવી દિલ્હીમાં છે. અમરિંદર સિંહ ગુરૂવારે...

ચંદિગઢ, પંજાબમાં કોંગ્રેસે કેપ્ટન અમરિન્દરસિંહને સીએમ પદેથી રાજીનામુ આપવાની ફરજ પાડી હતી અને બીજી તરફ નવજાેતસિંહ સિધ્ધુને વધારે મહત્વ આપ્યુ...

નવીદિલ્હી, ભારતીય કિસાન યુનિયન (બીકેયુ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાનુ પ્રતાપે ભારત બંધનો વિરોધ કરતા રાકેશ ટિકૈત પર આકરા પ્રહાર કર્યો...

નવી દિલ્હી, ત્રણેય કૃષિ કાયદાના વિરૂદ્ધ સંયુક્ત કિસાન મોરચાના નેતૃત્વમાં ૪૦થી વધુ ખેડૂત સંગઠનોનું ભારત બંધ આંદોલન શરૂ થઇ ગયું...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી ચરણજિતસિંઘ ચન્નીએ શપથ લીધા બાદ પહેલીવાર પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રી ચરણજિતસિંઘે જણાવ્યું હતું કે, કોંગ્રેસ...

ચંડીગઢ, હરિયાણાના મંત્રી અનિલ વિજે ખેડૂત આંદોલન અંગે વિવાદીત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ખેડૂતોના આંદોલનને આંદોલન કહી...

ચંડીગઢ, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું છે કે ખેડૂતોએ દિલ્હીમાં પોતાનું આંદોલન રાખવું જાેઈએ, તેઓએ પંજાબમાં પોતાનો મોરચો સમાપ્ત...

પોષણક્ષમ ભાવના મુદ્દે અરવલ્લી સહીત ગુજરાતમાં વિરોધ પ્રદર્શન (તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) ભાજપ પક્ષની પાંખ ગણાતા ભારતીય કિસાન સંઘે ખેડૂતો...

નવી દિલ્હી, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બુધવારે ખેડૂતો માટે મહત્વનો ર્નિણય લીધો છે. કેન્દ્રીય કેબિનેટે વર્ષ ૨૦૨૨-૨૩ ની સિઝન માટે...

નવી દિલ્હી, હરિયાણામાં મંગળવારે યોજાનારી મહાપંચાયત પહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યુ છે કે, ખેડૂતો આ વખતે અધિકારીઓ સાથે વાતચીત...

કરનાલ, ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની માંગને લઇને ખેડૂત સંગઠને હરિયાણામાં ભાજપ નેતાઓ વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો છે. કરનાલમાં ખેડૂત...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.