Western Times News

Gujarati News

Search Results for: જીડીપી

વોશિંગ્ટન, આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)ના વડા ક્રિસ્ટાલિના જાેર્જીવાએ કોરોના વાયરસ મહામારી અને તેના આર્થિક પરિણામોનો સામનો કરવા માટે ભારત દ્વારા...

નવી દિલ્હી, દુનિયાની સૌથી વધુ મૂલ્યવાન 500 કંપનીઓની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 11 ભારતીય કંપનીઓ સ્થાન મેળવવામાં...

ગુજરાતનો જીડીપી 2030માં 1.5 ટ્રિલિયન ડોલર લઇ જવા ઉદ્યોગો સિંહફાળો આપશે -ઉદ્યોગોના વિકાસ માટે ત્રણ એમઓયુ સાઇન કરાયા કેવડિયા, દેશના ઔદ્યોગિક...

પૂર્વોત્તર અગાઉ વિભાજનવાદી અને અલગ-અલગ હિંસક આંદોલનો માટે કુખ્યાત હતો, પણ છેલ્લાં સાડાં છ વર્ષ દરમિયાન એક પછી એક સંગઠનોએ...

નવીદિલ્હી, દેશની અર્થવ્યવસ્થાના હિસાબથી સારા અહેવાલો છે. નીતી આયોદે નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના અંત એટલે કે માર્ચ ૨૦૨૨ સુધી દેશની આર્થિક...

નવી દિલ્હી,કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની વર્તમાન નાણાકીય સ્થિતિને લઈને ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે અને દેશની...

આ વર્ષે ૩૦ ઓક્ટોબરે સમાપ્ત થતા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડોળમાં ૧૮.૩ કરોડ ડોલરનો વધારો થયો: ભારતીય રિઝર્વ બેંકે આંકડાઓ જાહેર...

સિઓલ, દક્ષિણ કોરિયાની ફિશ એન્ડ ફૂડ ટ્રેડિંગ કરનારી એક લોકલ કંપની સેમસંગને વિશ્વની જાયન્ટ મોબાઇલ તથા મેમરી ચિપ્સ બ્રાન્ડ બનાવનારા...

પટણા, બિહાર વિધાનસભા ચુંટણી માટે રાષ્ટ્રીય જનતા દળ રાજદે પોતાનું ધોષણા પત્ર જારી કર્યું છે. મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના દાવેદાર...

નવીદિલ્હી, જીડીપીના મુકાબલે ભારતની કુલ સરકારી દેવું ૯૦ ટકા બરાબર થઇ શકે છે. ઇટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અનુસાર...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અર્થવ્યવસ્થામાં ઘટાડો અને દેશમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિને લઇને મોદી સરકાર પર હુમલો કર્યો...

નવી દિલ્હી: ભવિષ્યમાં જ્યારે ગરીબી રેખા નક્કી કરવામાં આવશે ત્યારે વ્યાખ્યા વ્યક્તિગત આવકના આધારે નહીં હોય પરંતુ તેમાં વ્યક્તિના લિવિંગ...

માત્ર ઉદ્યોગપતિઓ અને સરકારી કર્મચારીઓ માટે જાહેર કરાયેલા પેકેજાે મધ્યમવર્ગના નાગરિકો ભારે મુશ્કેલીમાં : દેશમાં બેકારીનો દર સૌથી વધુ :...

કેન્દ્ર સરકારે બજેટ 2020માં આપેલા રૂ. 4.13 લાખ કરોડ ઉપરાંત રૂ. 25,000 કરોડનું વધારાનું બજેટ મૂડીગત ખર્ચ માટે પ્રદાન કરવામાં...

નવી દિલ્હી, તહેવારની સીઝન પહેલાં રિઝર્વ બેન્કની મોનિટરી પોલિસી કમિટી (MPC)ની બેઠકના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. RBI ગવર્નર શક્તિકાંત...

મુંબઇ, આરબીઆઇ તરફથી દેવાદારોને રાહત આપવા માટે ૩૧ ઓગષ્ટ સુધી આપવામાં આવેલ મોરરેટોરિયમ સુવિધાનો લાભ ઉઠાવનારી ૭૫ ટકા કંપનીઓની નાણાંકીય...

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહે "ડેસ્ટિનેશન નોર્થ ઇસ્ટ – 2020"નું ઉદ્ઘાટન કર્યું -કુદરતી સૌંદર્ય, જનજાતિ સંસ્કૃતિ અને કળામાં સમૃદ્ધ...

પર્યટન હોસ્પિટેલિટી હોટલ્સ એન્ડ રેસ્તાં જેવા ફ્રંટલાઇન સેકટર્સને જબરજસ્ત માર સહન કરવો પડી રહ્યો છે નવીદિલ્હી, કોરોના સંકટના છ મહિના...

નવીદિલ્હી, કૃષિ બિલોને લઇને રાજયસભા રવિવારે હંગામો થયો ત્યાં લોકસભાની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે અડધી રાત સુધી ચાલી,લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ...

મુંબઇ, કોરોના વાયરસ મહામારીનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયાસમાં લાગેલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.