Western Times News

Gujarati News

Search Results for: કાશ્મીર

વિપક્ષોએ ભારે હોહા કરી મુકતા રાજયસભાની કામગીરી સ્થગિત કરાઈ : દેશભરમાં સરકારના નિર્ણયને આવકાર : વડાપ્રધાન નિવાસસ્થાને મળેલી તાકિદની કેબીનેટની...

ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતા બંધારણની કલમ  37૦ રદ કરવા રાજ્યસભામાં ઠરાવ રજૂ કર્યો હતો. રાજ્યસભા...

નવી દિલ્હીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોક કલ્યાણ માર્ગપર આવેલા તેમના ઘરે કેબિનેટ બેઠક કરી હતી. આ બેઠક અંદાજે ૧૦.૧૫ વાગતા પૂર્ણ...

આજે ચૂંટણી અધિકારીઓની મિટિંગ ઃ અમરનાથ યાત્રા બાદ વિધાનસભા ચૂંટણી તારીખ જાહેર થઇ શકે ઃ રિપોર્ટ શ્રીનગર,  જમ્મુ કાશ્મીરની સ્થિતિના...

(પ્રતિનિધિ) નડિયાદ, જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતા વડોદરાના સૈનિક આરીફ પઠાણને ગોળી વાગતા તે શહીદ થયેલ આ શહીદ સૈનિકના પરિવારની નડીઆદની વિધી...

અમદાવાદ: ૨૬ જૂલાઈ ૧૯૯૯ના દિવસે ભારત પાકિસ્તાન વચ્ચે કારગીલ ખાતે ખોલાયેલ યુદ્ધમાં ભારતનો જવલંત વિજય થયો હતો. પાકિસ્તાની લશ્કર દ્વારા...

શ્રીનગર : વાર્ષિક અમરનાથ યાત્રા અભૂતપૂર્વ ઉત્સાહ અને જારદાર સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જારી રહી છે. હજુ સુધી તમામ સારી સુવિધાઓના...

મુંદ્રાથી જમ્મુ ડામર પહોંચાડ્યા બાદ રૂપિયા ન ચૂકવાતાં વેપારી પોલીસમાં શરણે અમદાવાદ : શહેરમાં વેપારીઓને છેતરવાની સીઝન આવી હોય તેમ...

દુઃખની ઘડીમાં વીર શહીદ આરિફના પરિવારજનોને કોઇ પણ કામ-મદદ માટે જિલ્લા વહીવટી તંત્ર તેમની સાથે ઉભું છે-કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ...

નવી દિલ્હી,  કેન્દ્રીય મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરી હતી અને સરકારના પ્રથમ પચાસ દિવસોનું રિપોર્ટ કાર્ડ...

જમ્મુ : અમરનાથ યાત્રા શાંતિંપૂર્ણ માહોલમાં જારી છે. પ્રથમ ૧૯ દિવસના ગાળામાં જ અમરનાથ યાત્રામાં હજુ સુધી ૨.૩૮ લાખ શ્રદ્ધાળુઓ...

શ્રીનગર : અમરનાથ યાત્રામાં અભૂતપૂર્વ ઉત્સાહ જાવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફામાં દર્શન કરી લીધા છે. તે...

ડૉ. શ્યામાપ્રસાદે રાષ્ટ્રપ્રેમ અને એકતા માટે  આપેલું બલિદાન સદૈવ યાદ રહેશે – રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી સ્વ. શ્યામાપ્રસાદ મુખરજીની ૧૧૯મી જન્મતિથીએ...

જમ્મુ : વાર્ષિક અમરનાથ યાત્રા હાલમાં ચાલી રહી છે ત્યારે કાશ્મીરમાં મોટા ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. ભારતીય પ્રદેશમાં...

જમ્મુ : વાર્ષિક અમરનાથ અભૂતપૂર્વ ઉત્સાહ અને ધાર્મિક માહોલમાં જારી રહી છે. યાજ્ઞા માર્ગ હાલમાં સાનુકુલ હોવાના કારણે તમામ શ્રદ્ધાળુઓ...

અમદાવાદ: રિલાયન્સ જિયોએ અમરનાથ યાત્રા માટે જમ્મુ અને કાશ્મીરમાં રૂ. 102નો સ્પેશ્યલ પ્રીપેઇડ પ્લાન પ્રસ્તુત કર્યો છે. અમરનાથની યાત્રા અતિ...

 કાળો દિવસ ‘‘કટોકટી સમય’’ સંદર્ભે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપ્યુંઃ ૨૫ જૂનના દિવસે હિન્દુસ્તાનના આત્માને...

(પ્રતિનિધિ દ્વારા) જમ્મુ, વિશ્વના મોટાભાગના દેશો જ્યારે આતંકવાદનો ખાત્મો બોલાવવા સજ્જ થઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાન તેની નાપાક હરકતમાંથી બહાર...

બનાવ બાદથી દક્ષિણ કાશ્મીરમાં હાઈ એલર્ટ - બ્લાસ્ટમાં ત્રણ જવાનોને થયેલી ઈજા - હુમલા બાદ વ્યાપક શોધખોળ શ્રીનગર,  જમ્મુ-કશ્મીરના પુલવામા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.