નવીદિલ્હી: નેફ્તાલીના શપથગ્રહણની સાથે ૧૨ વર્ષથી પ્રધાનમંત્રી પદ પર કાબિજ બેન્ઝામિન નેતન્યાહૂના કાર્યકાળનો અંત આવ્યો છે. સંસદમાં બહમતિ મળ્યા બાદ...
Search Results for: પ્રધાનમંત્રી
ફેબ્રુઆરી ૨૦૨૦માં કેરી સાયમંડ્સ સાથે સગાઈ કરી-જાેન્સન અને સાયમંડ્સ ૩૦ જુલાઈ ૨૦૨૨ના રોજ લગ્ન કરશે, બંનેએ મિત્રો-પરિવારના સભ્યોને આમંત્રણ મોકલ્યું...
પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ગુજરાતમાં તાઉં તે વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું આકલન ગીર સોમનાથ,ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના વિસ્તારો નું...
પ્રધાનમંત્રી મોદીએ કોવિડના વધારે કેસ ધરાવતા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોવિડ-19ની સ્થિતિ પર બેઠકની અધ્યક્ષતા કરી પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારોને આવશ્યક દવાઓ...
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2021 પણ એનાયત કરશે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24મી એપ્રિલે (રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ) બપોરે બાર કલાકે વીડિયો કૉન્ફરન્સિંગ મારફત સ્વામિત્વ યોજના અંતર્ગત ઇ-પ્રોપર્ટી કાર્ડ્સના વિતરણનો શુભારંભ કરશે. આ પ્રસંગે 4.09 લાખ મિલકત માલિકોને એમના ઈ-પ્રોપર્ટી કાર્ડ્સ આપવામાં આવશે અને આ સાથે જ સ્વામિત્વ યોજનાના સમગ્ર દેશમાં અમલીકરણની શરૂઆત થશે. કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમર પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસના અવસરે રાષ્ટ્રીય પંચાયત ઍવૉર્ડ્સ 2021 પણ એનાયત કરશે. નિમ્ન શ્રેણીઓમાં રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2021 એનાયત થઈ રહ્યા છે: દીન દયાળ ઉપાધ્યાય પંચાયત સશક્તિકરણ પુરસ્કાર (224 પંચાયતોને), નાનાજી દેશમુખ રાષ્ટ્રીય ગૌરવ ગ્રામ સભા પુરસ્કાર (30 ગ્રામ પંચાયતોને), ગ્રામ પંચાયત વિકાસ યોજના પુરસ્કાર (29 ગ્રામ પંચાયતોને), બાળકોને અનુકૂળ ગ્રામ પંચાયત પુરસ્કાર (30 ગ્રામ પંચાયતોને) અને ઈ-પંચાયત પુરસ્કાર (12 રાજ્યોને). માનનીય પ્રધાનમંત્રી પુરસ્કારની રકમ (ગ્રાન્ટ ઇન એઇડ તરીકે) ચાંપ દબાવીને હસ્તાંતરિત કરશે જે રૂ. 5 લાખથી લઈને રૂ. 50 લાખની હશે. આ રકમ જે તે પંચાયતોના બૅન્ક ખાતામાં સીધી ટ્રાન્સફર રિયલ ટાઇમમાં થશે. આવું પહેલી વાર બની રહ્યું છે. સ્વામિત્વ યોજના વિશે સ્વામિત્વ (સર્વે ઑફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઈમ્પ્રોવાઈઝ્ડ ટૅકનૉલોજી ઇન વિલેજ એરિયાઝ)ની શરૂઆત પ્રધાનમંત્રીએ 2020ની 24મી એપ્રિલે કેન્દ્ર પુરસ્કૃત યોજના તરીકે સામાજિક-આર્થિક રીતે સશક્તિકરણ અને આત્મનિર્ભર ગ્રામીણ ભારત તરીકે ઉત્તેજન આપવા માટે કરી હતી. મેપિંગ અને સર્વેઈંગના આધુનિક ટૅકનિકલ સાધનોનો ઉપયોગ કરીને ગ્રામીણ ભારતની કાયાપલટ કરવાની સંભાવના આ યોજના ધરાવે છે. ગ્રામીણો લૉન મેળવવા અને અન્ય નાણાકીય લાભો મેળવવા માટે મિલકતનો નાણાકીય અસ્કયામત તરીકે ઉપયોગ કરે એનો માર્ગ આ યોજના મોકળો કરે છે. 2021-2025 દરમ્યાન આ યોજના સમગ્ર દેશના 6.62 લાખ ગામોને આવરી લેશે. 2020-2021 દરમ્યાન...
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશના ટોચના ઓક્સિજન ઉત્પાદકો સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે એક બેઠક યોજી હતી. પ્રધાનમંત્રી શ્રી મોદીએ...
ગુજરાતમાં સરકાર, ખાનગી ક્ષેત્ર અને સામાજિક સંગઠનો ખભે ખભા મિલાવીને લોકોને રાહત પહોંચાડવા પ્રયત્નશીલ : શ્રી વિજયભાઈ રૂપાણી પ્રધાનમંત્રી શ્રી...
એસોસિયેશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક સભા અને ઉપકુલપતિઓના રાષ્ટ્રીય સેમિનારને પ્રધાનમંત્રીનું સંબોધન બાબાસાહેબ ડૉ. આંબેડકર અંગે ચાર પુસ્તકોનું વિમોચન...
ઓસ્લા: કોરોના મહામારીની સારવાર માટે લાગૂ કરવામાં આવેલા નિયમો તોડતાં નોર્વેની પ્રધાનમંત્રી એર્ના સોલબર્ગને દંડ ભરવો પડ્યો છે. પોલીસનું કહેવું...
નવી દિલ્હી, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ૨૨ અને ૨૩ એપ્રિલના રોજ ઓલાઈન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ માટે પીએમ મોદીને આમંત્રણ આપ્યુ...
કોરોનાના વધી રહેલા કેસને રોકવા માટે પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓને ૫ સૂત્રીય પ્લાન જણાવ્યો છે.-૬થી ૧૪ એપ્રિલ સુધી વિશેષ વેક્સીનેશન અભિયાન...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમ ખાતે વિઝીટર બુકમાં પોતાના અનુભવોનું વર્ણન કર્યું. કોઈ રાષ્ટ્રનું ભવિષ્ય ફક્ત ત્યારે જ ઉજ્જવળ હોય...
રાષ્ટ્રીય સુરક્ષા વ્યવસ્થામાં સ્વદેશી અભિગમને વધારવાના મહત્વ પર ભાર મૂક્યો Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતના કેવડિયા ખાતે સંરક્ષણ...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શનિવારે સવારે અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તથા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી,...
ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં ભારત દુનિયાના ટોચના 50 ઈનોવેટીવ દેશોમાં સ્થાન પામી ચૂક્યું છે અને તેમાં સતત સુધારો થઈ રહ્યો છે....
PM મોદીએ તસવીર શેર કરીને લખ્યું, આજે મેં કોવિડ-૧૯ વેક્સીનનો પહેલો ડોઝ એમ્સમાં લીધો છે. સૌને હું કોરોના વેક્સીન લેવાની...
ખેડૂતો પર અંગ્રેજાેથી પણ વધુ દમન કરે છે મોદી સરકાર -કિસાનો પર લાકડી વરસાવાઈ રહી છે, ખિલ્લા ઠોકવામાં આવી રહ્યા...
તમારી આંખોને વિશ્વાસ નહીં થાય.....વડાપ્રધાન મોદી માલપુરમાં ભાજપના ઉમેદવારોના પ્રચારમાં.....!!! પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર...
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં વીજળી, પાણી, માર્ગો અને આરોગ્ય સુવિધાઓમાં સુધારો કરવામાં આવ્યો હોવાથી તેનો સીધો લાભ ગામડાંઓ, ગરીબો અને ખેડૂતોને મળી રહ્યો...
યુવા ઉદ્યોગ સાહસિકોને નવી તકોનો લાભ મેળવવા માટે પૂરતી આઝાદી મળવી જોઇએ: પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના...
મહારાજા સુહેલદેવ સ્મારક અને ચિત્તૌરા તળાવના વિકાસ કાર્યનો શિલાન્યાસ - ભારતીયતાના સંરક્ષણ માટે મહારાજા સુહેલદેવે આપેલા યોગદાનને ક્યારેય અવગણી શકાય...
રાજ્યસભામાં ગુલામ નબી આઝાદના યોગદાનનો ઉલ્લેખ કરતી વખતે વડા પ્રધાન મોદી ભાવુક થઈ ગયા. વડા પ્રધાન એટલા ભાવનાશીલ હતા કે...
નવી દિલ્હી: નવા કૃષિ કાયદાઓને લઈ સંસદના બંને ગૃહોમાં વિપક્ષ સરકાર પર સતત હુમલાઓ કરી રહ્યું છે. આ દરમિયાન વડાપ્રધાન...
સર્વે સન્તુ નિરામયા. સમગ્ર દુનિયા સ્વસ્થ રહે, ભારતની આ હજારો વર્ષ જૂની પ્રાર્થનાને અનુસરતાં સંકટના આ સમયમાં ભારતે તેની વૈશ્વિક જવાબદારી...
દેશના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહજી, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, ભૂમિ સેના, નૌ સેના અને વાયુ સેના...