ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો 12 ની પરીક્ષા રદ્દ
અમદાવાદ: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો 12 ની પરીક્ષા રદ્દ કરવામાં નિર્ણય લીધો હોવાનુ સુત્રોમાંથી જાણા મળી રહ્યુ છે
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષણ વિભાગની બોલાવેલી બેઠકમાં સેન્ટર એજ્યુકેશન બોર્ડની ધો – 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો જોકે ગઈકાલે જ ગુજરાત સરકાર દ્વારા ધો – 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો પરતુ કેન્દ્ર સરકારે સીબીએસસીની ધો 12ની પરીક્ષા રદ્દ કરતા આજે ગુજરાત સરકારની મળેલી કેબીનેટની બેઠકમાં ધો 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યુ રહ્યુ છે.