Western Times News

Gujarati News

સંતોની હાજરીમાં વિદ્યાર્થીઓને નશામુક્તી અંગેનો સંદેશો આપીને નશામુક્ત રહેવા પ્રતિજ્ઞા લેવડાવાઈ

આણંદ,  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની ૧૫૫મી જન્મ જયંતિ નિમિત્તે તા.૦૨/૧૦/૨૦૨૪ થી શરૂ થતાં નશાબંધી સપ્તાહનો ઉદઘાટન સમારોહ , નશાબંધી અને આબકારી અધિક્ષકશ્રી કચેરી, આણંદ અને સી.વી.એમ હોમિયોપેથીક કોલેજ અને હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે માન.ધારાસભ્યશ્રી યોગેશભાઈ પટેલ તથા સંતોની હાજરીમાં યોજવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓને નશામુક્તી અંગેનો સંદેશો આપીને નશામુક્ત રેહવા પ્રતિજ્ઞા લેવડાવી.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.