Western Times News

Gujarati News

Search Results for: સુશાંત સિંહ રાજપુત

મુંબઈ: ફિલ્મ જગતમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ શો ઓસ્કર ૨૦૨૧માં સોમવારે સુશાંત સિંહ રાજપૂતને યાદ કરાયો હતો. ૯૩માં એકેડમી એવોર્ડમાં જ્યાં...

નવીદિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુતના જીવન પર આધારિત બાયોપિક બનાવનારી નિર્માતાઓને દિલ્હી હાઇકોર્ટે નોટીસ જારી કરી છે સુશાંત સિંહ...

સુશાંતે ૨૦૧૮માં આવેલી ફિલ્મ કેદારનાથમાં સાથે કામ કર્યું હતું, આ ફિલ્મથી સારા અલીએ બોલિવુડમાં ડેબ્યૂ કર્યું મુંબઈ, સુશાંત સિંહ રાજપૂત...

નવીદિલ્હી, સુશાંત સિંહ રાજપુત કેસમાં સુપ્રીમ કોર્ટે આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે સુપ્રીમ કોર્ટે આ મામલામાં સીબીઆઇ તપાસનો આદેશ આપ્યો...

પટણા, બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુતનાં પિતા કે કે સિંહે પટણાનાં રાજીવનગર પોલીસ સ્ટેશનમાં પોતાના પુત્રની આત્મહત્યા કેસમાં જાણીતી અભિનેત્રી...

નવીદિલ્હી: સુશાંતસિંહ રાજપુત મામલાની તપાસ સીબીઆઇએ પુરી કરી લીધી છે.સીબીઆઇને અત્યાર સુધી સુશાંતના મોતના મામલામાં કોઇ પ્રકારનું ષડયંત્ર કે ફાઉલ...

મુંબઇ, નારકોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ પુછપરછ માટે સુશાંત સિંહ રાજપુતના દોસ્ત અને સહાયક નિર્દેશક ઋષિકેશ પવારને હિરાસતમાં લીધો છે એનસીબીએ...

મુંબઇ, સુશાંત સિંહ રાજપુત મામલામાં મુંબઇ પોલીસે બોમ્બે હાઇકોર્ટને કહ્યું કે અભિનેતા સુશાંતસિંહ રાજપુતની બહેનોની વિરૂધ્ધ પ્રાથમિકી દાખલ કરવાનું તેમનું...

નવીદિલ્હી, સુશાંતસિંહ રાજપુત મામલામાં ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે,સ્વામીએ પોતાના પત્રમાં એમ્સની મેડિકલ રિપોર્ટની સમીક્ષા...

મુંબઇ, ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુત મોત કેસમાં રાજકીય નિવેદનબાજી સતત જારી છે.દિલ્હી ખાતે એમ્સના રિપોર્ટમાં એ વાતની પુષ્ટી થઇ છે...

મુંબઇ, નોરકોટિસ કંટ્રોલ બ્યુરો સુશાંત સિંહ રાજપુત કેસમાં ડ્રગ એંગલ પર ધ્યાન આપવાની તૈયારીમાં છે આ દરમિયાન સુશાંતના પૂર્વ બોર્ડીગાર્ડ...

નવીદિલ્હી, સુશાંતસિંહ રાજપુતના મોત થી જાેડાયેલ ડ્રસ મામલામાં ધરપકડ રિયા ચક્રવર્તીને હાલ જેલમાં જ રહેવું પડશે સ્પેશલ એડીપીએસ કોર્ટે રિયા...

મુંબઇ: એનસીબી ઓફિસમાં રિયાની પુછપરછ કરવામાં આવી હતી એનસીબી કમિશનરે રિયાથી સવાલો પુછયો હતાં સુત્રોના જણાવ્યા અનુસાર રિયા અને બાકી...

મુંબઇ, ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત કેસમાં સીબીઆઇની તપાસ ચાલુ છે.જયારે નારકોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ પણ આ મામલામાં કાર્યવાહી...

મુંબઇ, ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપુતના મોત કેસમાં સીબીઆઇની તપાસ ચાલુ છે.જયારે નારકોટિકસ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ પણ આ મામલામાં કાર્યવાહી...

મુંબઇ, મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું છે કે ભાજપના કોઇ નેતાએ પણ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે રાજયના મંત્રી આદિત્ય...

મુંબઇ, દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુતના પિતા કે કે સિંહે પહેલીવાર રિયા ચક્રવર્તી પર જાહેરમાં આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું...

મુંબઇ, સુશાંતસિંહ રાજપુતના મોત મામલે નાર્કોટિકસ કંટ્રોલ બ્યુરો પણ તપાસ શરૂ કરશે નાર્કો કંટ્રોલ બ્યુરોના ડાયરેકટર અને ગુજરાત કેડરના આઇપીએસ...

મુંબઇ, બોલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપુત આત્મહત્યા મામલામાં સુપ્રીમ કોર્ટની લીલીઝંડી મળી ગયા બાદ સીબીઆઇએ પોતાની તપાસ શરૂ કરી છે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.