Western Times News

Gujarati News

Search Results for: અદાર પૂનાવાલા

અદાર પૂનાવાલાને પ્રતિષ્ઠિત મેગેઝીન ફોર્ચ્યુને દુનિયાના પચાસ મહાન લિડર્સની યાદીમાં સામેલ કર્યા છે વોંશિંગ્ટન: કોરોના સામે જંગમાં રસી રૂપી હથિયાર...

નવી દિલ્હી, સીરમ ઇન્સ્ટીટ્યુટ ઑફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ  આજે સવારે કહ્યું હતું કે કોવીશીલ્ડ ફેબ્રુઆરી માર્ચ સુધીમાં બજારમાં આવી...

નવી દિલ્હી, ભારતમાં જાન્યુઆરી મહિનામાં કોરોનાની રસી લોન્ચ થવાની શક્યતા છે. રસી બનાવી રહેલા સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદાર પૂનાવાલાનુ...

નવી દિલ્હી, દુનિયા આખી અત્યારે કોરોના વાયરસની રસીની કાગાડોળએ રાહ જોતી બેઠી છે. દુનિયાભરના વિજ્ઞઆનીઓ અને સંશોધકો કોરોનાની રસી માટે પ્રયત્નો...

નવીદિલ્હી: કોરોના વાયરસથી બચાવ માટે વેક્સીન જ એકમાત્ર ઉપાય છે. પહેલા કોવિશીલ્ડ વિશે કહેવામાં આવી રહ્યુ હતુ કે તેને લગાવવાથી...

નવી દિલ્હી, સીરમ ઇન્ટિસટ્યૂટ ઓફ ઈન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ કહ્યું છે કે તેઓ થોડા દિવસમાં લંડનથી ભારત આવશે....

કોરોના વાયરસને મ્હાત કરવા માટે સમગ્ર દુનિયા વેક્સીનના નિર્માણ માટે ભારત તરફ આશાની નજરે જોઈ રહી છે. ભારતમાં 16 જાન્યુઆરીથી...

નવી દિલ્હી, સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા(એસઆઈઆઈ) દ્વારા વિકસિત નવી કોરોના વેક્સિન 'કોવાવેક્સ'ની રાષ્ટ્રીય તકનિકી સલાહકાર (એનટીએજીઆઈ)નો કોવિડ-૧૯નો કાર્ય સમૂહ સમીક્ષા...

નવીદિલ્હી, અમેરીકાના પ્રખ્યાત ટાઈમ મેગેઝીનને વર્ષ ૨૦૨૧માં વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી લોકોમાં પીએમ મોદી સહિત પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી અને...

નવીદિલ્હી: કોરોના વાયરસની વેક્સીનની કિંમતો વિશે ચાલી રહેલા વિવાદ વચ્ચે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એ સ્પષ્ટ કરી દીધુ છે...

રસીનું ઉત્પાદન વધારવા દબાણ, ૩૦૦૦ કરોડની ગ્રાન્ટની માગણી-હાલમાં કંપની રોજ ૨૦ લાખ ડોઝ બનાવી રહી છે. બીજા દેશોને ૬ કરોડ...

નવીદિલ્હી: વિશ્વની રસી બનાવતી સૌથી મોટી કંપની સિરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયાના સીઈઓ અદાર પૂનાવાલાએ જણાવ્યું કે ભારતમાં કોરોના વાઈરસની ત્રીજી...

પુણે: સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના કેમ્પસમાં લાગેલી આગને કારણે રૂ .૧૦૦૦ કરોડથી વધુનું નુકસાન થયું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું...

નવી દિલ્હીઃ ભારતમાં વિશ્વનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાન શરૂં થઈ ચૂક્યું છે. અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે લોકોને વેક્સીનેશન...

નલી દિલ્હી, કોરોના વાયરસની મહામારી સામે દેશમાં ૧૬ જાન્યુઆરીથી વેક્સીનેશન શરૂ થઈ રહ્યું છે. સરકારે પુણેની સીરમ ઇન્સ્ટીટ્યૂટને ૧ કરોડ...

નવી દિલ્હી: ભારતમાં કટોકટીમાં ઉપયોગ માટે કોરોનાવાયરસ વિરુદ્ધ બે રસીઓને મંજૂરી આપવામાં આવ્યા બાદ રાજકારણ ગરમાયું છે. દરમિયાન હૈદરાબાદમાં ઇન્ડિયા...

અપુરતી માહિતીથી સંખ્યાબંધ નાગરિકો સર્વે કરનારને સહકાર નથી આપતા: કોરોના રસી આપવાની તૈયારીઓ પૂર્ણ: કોરોના રસી અંગેની માહિતી નાગરિકો સુધી...

પૂણે: દુનિયાભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસની વેક્સીનને લઈને ભારતની જ દિગ્ગજ કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ સારા સમાચાર આપ્યા છે....

નવી દિલ્હી, દુનિયાની સૌથી મોટી વેક્સિન-નિર્માતા કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SSI) કેન્દ્ર સરકારની સાથે કોરોના વેક્સિન-કોવિશીલ્ડના સપ્લાઈ-કોન્ટ્રેક્ટ પર સાઇન...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.