Western Times News

Gujarati News

Search Results for: સુશાંત સિંહ રાજપૂત કેસ

મુંબઇ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની હત્યા કેસમાં નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોની ટીમે સુશાંત સિંહ રાજપૂતના મિત્ર સિદ્ધાર્થ પિઠાનીની ધરપકડ કરી...

મુંબઈ, બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે રોજ કોઈને કોઈ નવા ખુલાસા થઈ રહ્યા છે, એવામાં હવે એક મોટા...

સુશાંતનું જે હોસ્પિટલમાં પીએમ થયું ત્યાંના ફોન પણ સતત રણકી રહ્યા છે, હોસ્પિટલ બંધ કરી દેવાની લોકોની માગણી મુંબઈ, સુશાંત...

સીબીઆઈનો સ્ટેટસ રિપોર્ટ આપવાની અરજી ફગાવાઈ-પાંચ માસ થયા છતાં તપાસ એજન્સીએ કામગીરી પૂરી ન કરી હોવા સંદર્ભે પીઆઈએલ દાખલ કરાઈ...

સુશાંત સિંહ રાજપૂતના મોત અંગે કૂપર હોસ્પિટલના ઓટોપ્સી સ્ટાફે ચોંકાવનારો દાવો કર્યો હતો. સ્ટાફે કહ્યું હતું કે જ્યારે સુશાંતની બાડીને...

એનસીબીએ કોર્ટમાં ૨૦૦ પાનાની ચાર્જશીટ દાખલ કરી નવી મુંબઇ,  ડ્રગ કેસમાં કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચીયાની મુશ્કેલીઓ...

મુંબઈ, ગીતકાર જાવેદ અખ્તરે અભિનેત્રી કંગના રણૌત સામે કરેલા બદનક્ષી કેસમાં આખરે કંગના આગામી ચોથી જુલાઈએ કોર્ટમાં હાજર થવા માટે...

નવી દિલ્હી, સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના ઈમેઈલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્‌સથી ડિલીટ કરાયેલા ડેટાને પાછા...

મુંબઈ, પાછલા એક વર્ષથી વધારે સમયથી બોલિવૂડ પોતાની ફિલ્મો કરતા વધારે ડ્રગ્સને કારણે ચર્ચામાં છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા બોલિવૂડમાં...

મુંબઈ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ બોલીવુડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં વેપારી કુણાલ જાનીની...

મુંબઈ: ફિલ્મ જગતમાં સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ શો ઓસ્કર ૨૦૨૧માં સોમવારે સુશાંત સિંહ રાજપૂતને યાદ કરાયો હતો. ૯૩માં એકેડમી એવોર્ડમાં જ્યાં...

મુંબઈ: બોલિવૂડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના મોતના વણઉકેલ્યા રહસ્યની સ્ટોરી પર આધારિત ફિલ્મ 'ન્યાયઃ ધ જસ્ટિસ'નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે....

મુંબઇ: એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે જાેડાયેલા બોલિવૂડ ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ બે ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. મલાડ,...

નવીદિલ્હી: આજે ૬૭માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય સૂચના તથા પ્રચારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની...

મુંબઇ, મુંબઇ પોલીસે જાણિતા લેખક તથા ગીતકાર જાવેદ અખ્તર વિરુદ્ધ કરાયેલા માનહાનિના એક કેસમાં એભિનેત્રી કંગના રાનૌતને સમન્સ પાઠવ્યું હતું....

મુંબઈ, મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સીબીઆઈને એક અપીલ કરી છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૃહમંત્રી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.