Western Times News

Gujarati News

Featured

Disclaimer: The views expressed above are the author’s own. They do not necessarily reflect the views of Western Times.

લોકપ્રિય મુવીઝ અને ટીવી શોઝમાં અભૂતપૂર્વ અભિનય માટે વિખ્યાત સ્વતંત્ર ભારતે એન્ડટીવી પર પારિવારિક ડ્રામા 'દૂસરી મા'માં શમશેરા તરીકે નવીનતમ...

આયુર્વેદ માને છે કે શરીરમાં પિત્ત વધી જાય ત્યારે શુક્રાણુઓની સંખ્યા ઘટતી હોય છે. શુક્રજંતુઓને વધારવા માટે આયુર્વેદમાં ઓછા નુકસાને...

શ્રી રામેશ્વરમ્ જ્યોર્તિલિંગની કથા  હનુમાનજી એમ સમજ્યા કે ભગવાન શ્રીરામે કહ્યું છે કે ભગવાન શિવજી પાસેથી શિવલિંગ લઇ આવો..! હિન્દૂઓના...

પ્રાચીન માન્યતાઓ અનુસાર સત્યયુગમાં સોમરાજે સુવર્ણનું મંદિર બંધાવ્યું હતું. ત્રેતાયુગમાં રાવણે ચાંદીનું મંદિર બંધાવ્યું હતું અને દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ...

નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. નાગેશ્વર મંદિર કે નાગનાથ મંદિર દ્વારકાની સીમમાં આવેલું પ્રસિદ્ધ હિંદુ શિવ મંદિર...

ચામડી નો વર્ણ જેનાથી બગડે છે તેને કુષ્ઠ કહેછે. આયુર્વેદ માં કુષ્ઠ વિષે મહાકુષ્ઠ, લઘુકુષ્ઠ, ક્ષુદ્રરોગો. જેવા મુખ્ય પ્રકાર પડ્યા...

ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજીમાં ક્રાંતિ: ટેક્નોલોજીકલ સુધારાની અસર- ડો. તેજસ વી પટેલ, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, મરેંગો સિમ્સ હોસ્પિટલ અમદાવાદ, ટેક્નોલોજીકલ પ્રગતિના યુગમાં ઇન્ટરવેન્શનલ...

આરોગ્ય નાશના કારણો-વર્ષાઋતુમાં ટામેટાં અપ્રાકૃતિક અને મહાવિષ આહારઃ જળક્રાંતિ ટ્રસ્ટ વસંંત ગ્રીષ્મ વર્ષા શરદ મત અને શિશીર રૂપી છે. ઋતુનો...

નવીવાડી ખાતે ગુરૂ પૂજન અને લઘુ-રામકથા યોજાઇ શહેરા તાલુકાના નવીવાડી ગામમાં આવેલ શ્રી ચામુંડા માતાના મંદિર ખાતે અમદાવાદના તપોનિષ્ઠ બાળ...

સંત એકનાથજી મહારાજનું જીવનચરીત્ર કાશીની યાત્રા કરીને એકનાથજી જ્યારે પ્રયાગનું ગંગાજળ કાવડમાં લઈને રામેશ્વર જઈ રહ્યા હતા ત્યાં રસ્તામાં એક...

આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ૨૦૨૩ ગાંધીનગર, વિશ્વભરમાં ત્રીજી જુલાઈ 'આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. આજના...

જમદગ્નિનું લગ્ન પ્રસેનજિત રાજાની પુત્રી રેણુકા સાથે કરવામાં આવ્યું હતું. તેમને પાંચ પુત્ર થયા હતા તેમાં સૌથી નાના પુત્ર પરશુરામ...

સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટ દ્વારા આઉટરિચ કાર્યક્રમ યોજાયો- કર્કવૃત્તના મહત્વ, એના પ્રતિ  જાગૃતિ માટે હિંમતનગર પાસે રૂ.૭ કરોડના ખર્ચે પાર્ક...

પુુરાણ કાળમાં રામ, લક્ષ્મણ, ભરત, શત્રુધ્ન અને પાંચ પાંડવોનો જન્મ પણ વચનપુત્રો તરીકે થયેલોઃ એ સમયમાં જીનેટીક વિજ્ઞાન ઘણું ઉચ્ચ...

વૈજ્ઞાનીકે આવી ચિપ તૈયાર કરી છે, જે તમારી ધમનીમાં મુકવામાં આવશે અને હૃદયની નિષ્ફળતા પહેલા પણ ચેતવણી આપશે (એજન્સ)નવીદિલ્હી, હૃદય...

૧પ વર્ષ અને તેનાથી વધુ ઉંમરની મહિલાઓને દરરોજ ૪૦થી ૪૬ ગ્રામ પ્રોટીનની જરૂર હોય છે (એજન્સી)નવીદિલ્હી, શરીરને સ્વસ્થ રાખવગા માટે...

(એજન્સી)નવીદિલ્હી, આજની ખરાબ જીવનશૈલી અને ખાણીપીણીના કારણે લોકો વિવિધ પ્રકરની બીમારીઓના સામનો કરી રહયા છે. આ દિવસોમાં દુનિયામાં દરેક વ્યકિત...

“પ્રત્યેક નાગરીક અપનાવે એક મંત્ર: ના હું તમાકુનું સેવન કરીશ, ના પરિવારના કોઈ સભ્યને કરવા દઈશ”: GCRI ડિરેક્ટર ડો. શશાંક...

દ્યૃતિઃ ક્ષમા દમ અસ્તેય શૌચ ઇન્દ્દિય નિગ્રહ દ્યીઃ વિદ્યા સત્ય અને અક્રોધ..આ દશ સનાતન ધર્મનાં લક્ષણ છે.સહનશીલતા અને ક્ષમા માનવનો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.