Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, પ્રધાનમંત્રી મોદીની માતા હીરાબાનું ૧૦૦ વર્ષની વયે નિધન થયું છે. તેમણે અમદાવાદની યૂએન મહેતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે....

અમદાવાદમાં ૩૧ ડિસે.થી ફ્લાવર શોનો મુખ્યમંત્રી પ્રારંભ કરાવશે (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદમાં બે વર્ષ બાદ કોરોનાની ગાઇડલાઇન સાથે ફ્લાવર શો ૨૦૨૩નું આયોજન...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરના તળાવોમાં ભારે દબાણ થઈ રહયા છે તળાવ ડેવલપમેન્ટ સમયે આ દબાણ દુર કરવામાં હાલાકી થઈ રહી...

મ્યુનિ. માધ્યમિક શાળાઓને સ્કુલ બોર્ડ હસ્તક કરી તેનો વ્યાપ વધારવા આયોજન (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની માધ્યમિક શાળાઓ સ્કૂલ...

PM મોદી અને તેમના ચારેય ભાઈઓએ મુખાગ્નિ આપી હતી. સમગ્ર પરિવાર હિરાબાની વિદાયમાં ભાવુક બની ગયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ...

અમદાવાદ, પીડિયાટ્રિક સર્જરીને વિવિધ રોગોવાળા બાળકો માટે ડાયગ્નોસ્ટિક, ઓપરેટિવ અને પોસ્ટઓપરેટિવ સર્જિકલ સંભાળ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ભારતમાં પીડિયાટ્રિક...

અપોલો હોસ્પિટલ્સ અમદાવાદે 1,100 વિદ્યાર્થીઓ સાથે નેશનલ પિડિયાટ્રિક સર્જરી ડેની ઉજવણી કરી ·         ભારતમાં જન્મજાત ખામીનું પ્રમાણ 6-7 ટકા છે...

અમદાવાદ, બુધવારે દુબઈમાં રહેતી દ્ગઇૈં મહિલાએ પોતાના પૂર્વ પતિ સામે છેતરપિંડી અને ફોર્જરીની ફરિયાદ નોંધાવી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલાએ...

શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત અમદાવાદ ખાતે શ્રમિક ભોજન કેન્દ્રનું ઉદ્ઘાટન કરતા શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ...

17 રાજ્યોમાં  24,00052 પરિવારનો સંપર્ક કર્યો. જેમાંથી 19,38,375 પરિવારોએ સમુહ ભોજનનો સંકલ્પ કર્યો , 10,28,560 પરિવારોએ સમુહઆરતી અને પ્રાર્થનાનો સંકલ્પ...

તબીબી વિષયો પર ઇન્સ્ટા રીલ્સ / યુટ્યુબ વિડિયોઝ બનાવવા માટે યોગ્ય/અયોગ્ય વ્યક્તિઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. -આવા ગંભીર મુદ્દાઓ...

ગુજરાતના અંતરિયાળ ગામડાઓથી લઈને મહારાષ્ટ્ર, ઓરિસ્સા અને તામિલનાડુથી સુધી, અંદમાન-નિકોબારના ટાપુઓથી લઈને  નેપાળ, આફ્રિકા, અમેરિકા કે જાપાનની દુર્ઘટનાઓમાં પણ સેવાઓનો...

અમદાવાદ, બીજે મેડિકલ કોલેજના છ વિદ્યાર્થીઓએ ફરિયાદ નોંધાવી છે કે પાછલા ઘણાં મહિનાઓથી ત્રણ સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા તેમને માર મારવામાં...

જનસેવા માટે સતત ચાર દાયકા સુધી અવિરત વિચરણ કરી વૈશ્વિક આધ્યાત્મિક આંદોલન જગાવનાર પ્રમુખસ્વામી મહારાજના ચરણે ભાવવંદના કરતા મહાનુભાવો   ૧૯૭૫-૧૯૭૬-૧૯૭૭...

દેશમાં સૌથી વધુ રોજગાર આપતું રાજ્ય હોય તો એ ગુજરાત છે : ભૂપેન્દ્ર પટેલ (માહિતી) અમદાવાદ, અમદાવાદ ખાતે મુખ્યમંત્રી શ્રી...

વાલી મંડળ દ્વારા બોર્ડના પરીક્ષા સચિવને પત્ર લખી પરીક્ષા કેન્દ્ર માટે રજુઆત કરી (એજન્સી) અમદાવાદ, શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦...

કુલ રૂા.૩૭૦૦ કરોડનું દેવુઃ બસના કાફલો ૮૦પને પાર (એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરની બસ સુવિધામાં વધારો કરવાના કેન્દ્ર સરકારેે રૂા.૩૦ કરોડની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.