Western Times News

Gujarati News

Ahmedabad

એક ઈંચ કરતા ઓછા વરસાદમાં પણ પાણી ભરાય છે જે બાબત છેલ્લા દસ વર્ષમાં અનેક વખત પુરવાર થઈ છે. (પ્રતિનિધિ)...

અમદાવાદ, અમદાવાદની નિકોલ વિધાનસભાના ચોપડા વિતરણ કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આગેવાનોને ટકોર કરી હતી. પ્રદેશ પ્રમુખે...

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ પર ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના માનનીય સાંસદ શ્રી અમિત શાહના હસ્તે નવનિર્મિત...

અમદાવાદ એડવર્ટાઈઝીંગ સર્કલ એસોસિએશનના ઉપક્રમે તાજેતરમાં 'કલા-સંગમ 2021' આયોજીત થયો. કલા-સંગમ અંતર્ગત સંસ્થાના 33 સ્ટુડન્ટ્સ દ્વારા સીંગીંગ, ડાન્સિંગ, નૃત્ય, પેઇન્ટિંગ, સ્પોર્ટ્સ, ગેમીંગ, પઝલ સોલ્વીંગ,ફોટોગ્રાફી જેવી વિવિધ આર્ટસનું અદભૂત...

ટ્રેસના ફાઉન્ડેશન દ્વારા ભાઈચારાની ભાવના રાખી અને એક બીજાની મદદરૂપ થવા માટે જાણીતુ છે. અમદાવાદ: ટ્રેસના ફાઉન્ડેશન સમાજની સતત નિઃસ્વાર્થ...

(એજન્સી) અમદાવાદ, સેટેેલાઈટ વિસ્તારની એક પ્રતિષ્ઠીત હોટેલના બેઝમેન્ટમાં આવેલા હોલમાં ૧૦૦ કરતા પણ વધારે લોકો ભેગા થયા હોવાથી પોલીસેે જાહેરનામા...

ફરજ બજાવી રહેલા જે તે ક્ષેત્રના નિષ્ણાત બોન્ડેડ ડોક્ટર્સને ગ્રામિણ ક્ષેત્રના કોવિડ વિભાગમાં જવા સામે ઇનકાર કરે તો સરકાર તેમની...

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ચૂંટણી અગાઉ સમાવિષ્ટ બોપલ વિસ્તારના નાગરીકો માળખાકીય સુવિધાથી વંચિત છે. ઔડા દ્વારા આ વિસ્તારમાં...

કરફ્યું હોવાથી મુસાફરો અટવાયા, પોલીસની માનવતા મહેકી ઉઠી અમદાવાદ, આજે અષાઢી બીજના નિમિત્તે શહેરમાં શરતોને આધીન રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું...

સાસરિયાના ત્રાસથી ગોતાની પરીણિતાએ ગળેફાંસો ખાધો અમદાવાદ, શહેરના ગોતા વિસ્તારમાં સાસરિયાઓના ત્રાસથી એક પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે....

અમદાવાદ: સોમવારે રથયાત્રા પહેલા શહેરમાં આશરે ૨૩ હજાર જેટલા પોલીસકર્મીઓ તૈનાત હોવા છતાં, શનિવારે માસ્ક નિયમના ઉલ્લંઘનના માત્ર ૮૦૫ કેસ...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાની વચ્ચે આજે બે વર્ષના અંતરાલ બાદ ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા નીકળી છે. સવારે ૪ વાગ્યાથી મંગળા...

ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના માત્ર ૪૨ નવા કેસ નોંધાયા છે જ્યારે ૨૬૨ લોકોએ કોરોનાને હરાવ્યો...

અમદાવાદમાં ભગવાન જગન્નાથ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ નગરચર્યા કરી પરત થયા કોરોના ગાઇડલાઇનના નિયમોના પાલન સાથે પણ ઘરે બેઠા...

ટેન્શનમાંથી મુક્ત થવા માટે ભગવાનનું ઘ્યાન કરવું જોઈએ.- સાધુ પ્રેમવત્સલ દાસજી ૧૧ જુલાઇના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા...

વડોદરા: વડોદરા શહેરમાં પોલીસ જવાનોની લુખ્ખાગીરીના અનેક કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવી ચુક્યા છે. તેવામાં વધુ એક કિસ્સો શહેરમાં ચર્ચાનો વિષય...

ગુજરાત સરકારના અધિક મુખ્ય સચિવ ડો. રાજીવ કુમાર ગુપ્તા, આઈએએસ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સભ્યોએ ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ...

અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની પરંપરાગત 144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સમય પહેલા ભક્તિમય માહોલમાં સંપન્ન થઈ. મહાપ્રભુ શ્રી જગન્નાથજી,...

વિકાસની વણઝાર નહિ રોકાય તેની ખાતરી આપુ છુંઃ અમિત શાહ અમદાવાદ, અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ૨૧૫...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.