Western Times News

Gujarati News

Ahmedabad

અમદાવાદ, અમદાવાદમાં દેશનું પ્રથમ સી પ્લેને રિવરફ્રન્ટ ખાતે ટ્રાયલ પૂર્ણ કરી હતી. ૫ ક્રુ મેમ્બર સાથે કેવડિયાથી અમદવાદ રિવરફ્રન્ટ આવી...

અમદાવાદ: રાજ્યમાં આગામી સમયમાં શાળાઓ શરુ કરવા અંગે સરકાર ચર્ચા-વિચારણા કરી રહી છે. ત્યારે આ અંગેની ગાઈડલાઈન તૈયાર કરવા માટે...

અમદાવાદ: ભારતનું સૌપ્રથમ સી પ્લેન અમદાવાદનાં સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે શરૂ થવા જઇ રહ્યું છે. ૩૧મી ઓક્ટોબરે...

રીવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-૨ માટે રૂા.૧ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે (પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ શહેરની આગવી ઓળખ સમાન સાબરમતી રીવરફ્રન્ટ ફેઝ-૨ના ડેવલપમેન્ટ...

મ્યુનિ.તિજાેરીને આર્થિક ફાયદો છતાં રાજકીય આંટીઘૂંટીમાં ટેન્ડર અટવાયુ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરના કલંક સમાન પીરાણા ડમ્પ સાઈટ બાયોમાઈનીંગ પંચવર્ષીય...

ગાંધીનગર, તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ર્દિધ દ્રષ્ટિ અને સમયબધ્ધ આયોજનના પરીણામે આજે ગુજરાત દેશનું રોલ મોડલ બની...

અમદાવાદ: રવિવારે જૈન આચાર્ય હંસરત્નસૂરીના ઉપવાસનો ૧૨૪મો દિવસ હતો. હાલ જૈન આચાર્ય મુંબઈના કાંદિવલી (વેસ્ટ) સ્થિત વાસુપૂજ્ય જિનાલયમાં છે. જૈન...

તા.રપ ઓક્ટોબર ને રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર ખાતે દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ...

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટણીમાં વિલંબ થતા ચૂંટાયેલી પાંખને પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા કરવા અને અટકેલા કામ કરવા માટે પૂરતો...

ગાંધીનગર, રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મી માટે શનિવારે એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજ્ય સરકારના ફિક્સ પગારદાર કર્મીઓની...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત રપ સપ્ટેમ્બરે ટાગોર હોલ ખાતે મળેલી માસિક સામાન્ય સભામાં રાજ્ય સરકારે કોરોના માટે...

અમદાવાદ, ઘટનાના ચાર વર્ષથી વધુ સમય પછી ગુજરાત હાઇકોર્ટે દેશવ્યાપી પ્રતિક્રિયા ધરાવતા ઉનામાં દલિતો પર થયેલા અત્યાચારના કેસમાં મુખ્ય આરોપીમાંથી...

ગાંધીનગર, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથે મા અને મા વાત્સલ્ય કાર્ડ યોજનાના એકીકરણની જાહેરાત કરતાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી...

અમદાવાદ: અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં ફરિયાદીની દીકરી સાથે લગ્ન કરવાની માંગણી કરનાર બે ભાઈઓને ઠપકો આપતા તેની અદાવત રાખી બંન્ને...

અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકાર નરેશ કનોડિયાના મોતના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. જો કે નરેશ કનોડિયાના...

મુંબઇ, જ્યાં સુધી કોરોના મહામારીની દવા ન આવી જાય, ત્યાં સુધી બચાવ જ માત્ર એક સારવાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ...

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, વૈશ્વિક મહામારી કોરોનાના પગલે દુનિયાભરના દેશો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. ઓટો બજાર પણ તેમાંથી બાકાત...

(પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા માટે મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ધનવંતરિ રથ યોજના, ડોક્ટર મિત્ર, સંજીવની તથા ૧૦૪ સેવા શરૂ કરવામાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.