Western Times News

Gujarati News

Ahmedabad

ગાંધીનગર: ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિર લગભગ ૨૧૫ દિવસ બાદ ૨૫મી ઓક્ટોબરથી ફરીથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકવામાં આવશે. કોરોના મહામારીને કારણે...

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આજે કરજણની મુલાકાતે છે. જ્યાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને કરોડો રૂપિયામાં...

છેલ્લા બે દિવસથી સમૂહ માધ્યમોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે...

તહેવારની આ સિઝનમાં મુકુલ માધવ ફાઉન્ડેશનની સન્માન સાથે આપવાના અભિયાનમાં 24 ભારતીય રાજ્યો સામેલ થયા અમદાવાદ, આંતરરાષ્ટ્રીય રોગચાળો. રાષ્ટ્રીય સ્તરે...

Ahmedabad,   ભારતીય નેવીની અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલીમ સંસ્થા INS વાલસુરાના પોર્ટલ્સ પરથી 17 ઓક્ટોબર 2020ના રોજ મિત્ર રાષ્ટ્રોના 10 વિદેશી અધિકારીઓ સહિત 34...

કોટ વિસ્તારમાં એકજ કામ ત્રણ કોન્ટ્રાક્ટરોને અપાશેઃ ભ્રષ્ટાચારનું નવું સ્વરૂપ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશનની ચૂંટણી નજીક આવતાં જ...

અમદાવાદ: આજકાલના યુવાઓમાં પ્રેમ અને બ્રેકઅપ બંને જલ્દી થઈ જાય છે. પ્રેમ થવા પર શરૂઆતના દિવસોમાં બધુ સારું સારું લાગે...

ગાંધીનગર, એફોર્ડેબલ હાઉસીંગમાં વધુ મોકળાશભર્યા અને ત્રણ રૂમ રસોડાના મકાનો બાંધી શકાય તે હેતુસર પ્રવર્તમાન ૮૦ ચો.મીટરના બિલ્ટઅપ એરિયાના સ્થાને...

અમદાવાદ શહેરના નગરદેવી ગણાતાં  ભદ્રકાળી માતાજીના મંદિર ખાતે આજે શનિવારે નવરાત્રીના પ્રથમ દિવસે લોકો ઉમટી પડ્યા હતા. કોરોના વાયરસના કહેર...

અમદાવાદ: ગત તા.૧૬ એપ્રિલ બાદ અમદાવાદમાં કોરોના જેટની ગતિથી ફેલાયો હતો. મેના પ્રારંભમાં તો દેશનાં કોરોનાના દસ હોટસ્પોટ શહેરમાં અમદાવાદ...

અમદાવાદ: કૃષ્ણનગરના સુવર્ણભૂમિ બેંકો- પોસ્ટની ઓફિસોમાં કોરોના સંક્રમણ વધતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો સોના-ચાંદીના શો-રૂમના પાંચ વર્ષ જૂના બે કર્મચારીઓએ ૫.૪૦...

રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે નવરાત્રી દરમિયાન ફ્લેટ કે સોસાયટીઓના રહિશોએ તેમના આવા સ્થળ કે પ્રીમાઇસીસમાં માતાજીની પૂજા-આરતી માટે...

નિર્વાચિતો પાસેથી જંત્રીના ર૦ ટકા લેવામાં આવશે (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્વાચિતો સહિત ૪પ૦૦ કરતા વધુ ભાડુઆતોની...

ગાંધીનગર: રાજ્યમાં ૧૪મી ઑક્ટોબરે કોરોના વાયરસના ૧૧૮૫ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે ૧૩૨૯ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ...

અમદાવાદ: કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષે ગુજરાતમાં નવરાત્રી દરમિયાન જાહેર અને શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી...

અમદાવાદ: ખોટા દસ્તાવેજાેનો ઉપયોગ કરીને અમેરીકાના વિઝા મેળવવા જતાં ચાર વ્યકિત વિરૂધ્ધ ક્રાઈમબ્રાંચમાં ફરીયાદ થઈ છે. આ ઘટના અંગેની વિગત...

(પ્રતિનિધિ) અમદાવાદ: વસ્ત્રાપુરમાં એક મહીલા તેના પ્રેમી સાથે લીવ ઈન રીલેશનશીપમાં રહેતી હતી જાેકે બુધવારે રાત્રે તેનો પતિ સાગરીતો સાથે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.