Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

સ્મીમેર હોસ્પિટલમાં કોસાડના ગંભીર અકસ્માતમાં ઘવાયેલા અજાણ્યા યુવકના હાથપગના ફ્રેક્ચરનું સફળ ઓપરેશન કોરોના મહામારી વચ્ચે નોનકોવિડ દર્દીઓની સારવાર કરવામાં પણ...

સરકારી સારવારથી સાજા થયાનો સંતોષ... ‘‘છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારીથી બચવા અમે દેશી ઓસડિયા, ગરમ પાણી, ઉકાળા વગેરેનું નિયમિત રીતે...

(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ વધી જતાં કોર્પોરેશનના કેટલ ન્યુસંસ કંટ્રોલ વિભાગ દ્વારા આવા ઢોરોને પકડીને માલિકો પાસે દંડનીય...

અમદાવાદ: શહેરના જુહાપુરામાં રહેતી એક પરિણીતાએ રાત્રે આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ મામલે મહિલાના પરિવારજનોએ મહિલાના...

બનાસકાંઠા: બનાસકાંઠામાં સમાજ કલ્યાણ વિભાગના નિરીક્ષક લાંચ લેતા ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે. અરજદાર પાસેથી પંડિત દીનદયાળ આવાસ યોજનાના...

અમદાવાદ: કોરોના કહેર વચ્ચે ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન ખૂટવાના અહેવાલ વારંવાર મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ઓક્સિજન...

કોરોના મામલે જુના-નવા હોદ્દેદારોમાં કોઈ ફરક નથી : કોંગ્રેસ (દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોના સંક્રમણને...

વડોદરા,  ·         યુદ્ધના ધોરણે અને ઝુંબેશના રૂપમાં સંકલિત કામગીરી કરી આ સુવિધા કાર્યાન્વિત કરી ·         તાલુકા સ્તરે પ્રથમવાર સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ઓકસીજન...

સિવિલ હોસ્પિટલનો ‘પોઝિટિવ’ દર્દીઓને ‘નેગેટિવ’ બનાવવા માટે ‘પોઝિટિવ’ પગલુ ‘‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે...

કોરોના સામેના જંગમાં યુવા યોદ્ધાઓ આપશે યોગદાન- કોવિડના પ્રોટોકોલમાં ‘શું કરવું’ અને ‘શું ના કરવું’ વિષેની તાલીમ પણ મેળવી ‘એક્તા...

કોવિડ પીડિતને સાજા કરવામાં મદદરૂપ થવા ૫૦૦ એમ.એલ બ્લડ પ્લાઝમા ડોનેટ કરી તરત જ પોલીસ ફરજમાં લાગી ગયા નિયમિત વ્યાયામ...

વડોદરામાં અટલાદરા સ્વામિનારાયણ મંદિરનું યજ્ઞ પુરૂષ સભાસ્થળ બન્યું કોરોના દર્દીઓનું સારવાર સેવા સુશ્રુશા કેન્દ્ર-અહી હાલમાં ૨૦૦ દર્દીઓ લઈ રહ્યા છે...

કોરોનાની બીજી લહેર વચ્ચે સિવિલમાં દરરોજ ૫૫ ટન ઓક્સિજનનો વપરાશ છેલ્લા ૧૫ દિવસમાં અંદાજે ૭૬૪ ટન ઓક્સિજનનો વપરાશ થયો લીક્વીડ...

૧૦૦ દિવસની લાંબી સારવાર લઈને કોરોનામુક્ત થયેલાં કોરોના વોરિયર ડો.સંકેત મહેતાએ પ્લાઝમા દાન કરી તબીબી ધર્મ સાથે સમાજ પ્રત્યેની નૈતિક...

કોરોના મુક્ત થયેલા ૬૦ વર્ષીય તારાબહેન પટેલે કહ્યું કે, ‘સગા પણ ન રાખી શકે તેવી સારસંભાળ મંજૂશ્રી સ્થિત કોવિડ હોસ્પિટલના...

સામાન્ય માણસ માટે સરકારી સુવિધા એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે : દેવલભાઈ થાનકી, કોવીડગ્રસ્ત દર્દીના સ્વજન અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ...

ઓલપાડમાં આવેલા સ્મશાનમાં સુરત તેમજ આજુબાજુના ગામોથી મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવતા હોય છે સુરત, સુરત નજીકના ઓલપાડમાં આવેલા સ્મશાનમાં...

સુરતના સરથાણાના સીસીટીવી વીડિયો વાયરલ થયો-માથાભારે ઈસમની છાપ ધરાવતા એક યુવક ઉપર ટોળું તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યું, પોલીસે તપાસ...

મૃતક દંપતીના પુત્ર-પુત્રવધુએ સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને અપીલ કરીને કહ્યું ખૂબ સાવધાની વર્તવાની જરૂર છે ગાંધીનગર, કોરોના સંક્રમિતોની સંખ્યામાં એકાએક...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.