૬૦ વર્ષથી ઉપરના ૯૯.૯૯ લોકોએ વેક્સિન લીધી-૪૫થી ૫૯ વર્ષના ૧૦૦% લોકોએ વેકસીન લીધી, વેક્સિન માટે પ્રેરિત કરવા માટે બાળકોને કોરોના...
Gujarat
RT-PCR ન હોય તો સિટી સ્કેન રિપોર્ટ આધારે દાખલ થશે, રેમડેસિવીરના વપરાશ માટે પ્રોટોકોલ તૈયાર કરાશે ગાંધીનગર, રાજ્યમાં જ્યારે કોરોના...
રાજ્યમાં કોવિડના નિયમોનું પાલન કરવા અપીલ; રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે....
રાજ્યના મંત્રી યોગેશ પટેલનો એક પત્ર વાયરલ-વાહન ચાલકો પાસે અન્ય કોઈ દંડ વસૂલ કરાશે નહીં પણ હજુ આ અંગે સરકારે...
રાજ્ય સરકારની કૉવિડ-૧૯ માટે તજજ્ઞ ડૉક્ટર્સની ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યો, આરોગ્ય સચિવે માહિતી આપી ગાંધીનગર, ગુજરાતમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે...
વેક્સિનેશન અભિયાનમાં કોરોના વોરિર્યસ તરીકે કામગીરી કરતા શ્રી ઋચિતા પંચાલ કહે છે કે વેળાસર નાગરિકો વેક્સિન લઇ લે દાહોદ જિલ્લામાં...
કોરોના સંક્રમણની બીજી લહેરમાં તીવ્રતાથી લોકો સંક્રમિત થઇ રહ્યાં છે ત્યારે જિલ્લાના પોલીસકર્મીઓ જે સતત ફરજમાં લાગેલા હોય છે અને...
લગ્ન સમારંભ પૂર્વે સંબધિત મામલતદારની મંજૂરી ફરજીયાત લેવાની રહેશે- રાત્રી કરફ્યુ દરમિયાન લગ્ન કે અન્ય કોઇપણ સમારંભ નહીં યોજી શકાય...
ખાનગી હોસ્પીટલો-ડોક્ટરો રેમડેસિવિર ઇન્જેક્શનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનું જણાવતા કલેક્ટરશ્રી માઇલ્ડ કોવીડ દર્દીઓ માટે રોગ પ્રતિબંધાત્મક ઉપચાર માટેની નિયત મેડીકલ કીટનો...
કોરોના સંક્રમણના દોરમાં નિયભો ભંગ કરનાર વિરૂંદ્ધ સખત પગલા લેવાનું જણાવતા પોલીસ વડા શ્રી હિતેશ જોયસર સોશ્યિલ મીડિયા પર અફવાઓ...
કોરોના સંક્રમણ સામે નાગરિકોને મળી રહેલી આરોગ્યની સુવિધાની સમીક્ષા કરવા માટે મંગળવારે દાહોદ આવેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આપેલી સૂચનાની...
સ્વયંશિસ્તથી જ કોરોના મહામારીને પરાસ્ત કરી શકાશે, બજારોમાં ભીડ ઘટતા કોરોના ઉપર નિયંત્રણ લાવી શકાશે કોરોના સામેની લડાઇમાં દાહોદ જિલ્લા...
જિલ્લામા આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૧૫૦૭, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૨૭૬ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૬૭ દરદીઓ સહિત પોઝિટિવ...
બાયોમેડીકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સની જોગવાઇઓ મુજબ બાયોમેડીકલ વેસ્ટ પેદા કરતી દરેક હેલ્થ કેર ફેસીલીટી માટે બોર્ડનું ઓથોરાઇઝેશન મેળવવું ફરજીયાત છે...
ડર એ કોરોનાથી વધુ ઘાતક વાઈરસ છે: ડરો નહીં, કોરોના સામે આપણી પૂર્વકાળજી જીવાડે અને જીતાડે છે કોરોના પ્રથમ અને...
ડાયાબિટીસ પીડિત ટેક્ષટાઈલ બિઝનેસમેન સુરતની નવી સિવિલમાં ૭ દિવસની સારવારના અંતે કોરોનામુક્ત થયા કોરોનાના બદલાયેલા સ્વરૂપ અને હાલના નવા સ્ટ્રેઈનમાં...
આ આરોગ્ય મંદિર છે અને તબીબો અને સેવાભાવી સ્ટાફ ભગવાન બરોબર વંદનીય છે... રાજ્ય સરકારે જોઈએ તેટલી દવાઓ અને સાધન...
સાચી સમજણ-કોરોના કાળમાં કાળજી માટે તજજ્ઞોનો મત -આપણી ટેવો જ કોરોનાને આમંત્રણ આપે છે... ‘કોવિડ આવ્યાને એક વર્ષ ઉપર થઈ...
ડીસા: જિલ્લામાં ઓક્સિજનના અભાવે ૮ દર્દીના મોત નીપજતાં હાહાકાર મચ્યો છે.ડીસાની હેત આઈસીયુમાં ૫,પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ૩ મોત,શગુન આઈસીયુમાં એકનું...
અમદાવાદ: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ડો.નરેશ શાહના દર્દીઓને એડ્રેસની જરૂર પડતી નહોતી. ડો. નરેશની ગલી માત્ર તે વિસ્તારના તેમના દર્દીઓ માટે...
અમદાવાદ: કોરોનાની બીજી લહેરે લોકોને હંફાવી દીધા છે. આવામાં ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓની હાલત બગડતી સ્થિતિ કાબૂ બહાર જઈ...
સુરત: શહેરમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતા નિવૃત કર્મચારીને પોતાને કોરોના થશે, તેવા માનસીક તણાવમાં વેકસીનનો બીજાે ડોઝ લે તે પહેલા...
વલસાડ: કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. રાજ્યમાં દરરોજ ૧૦૦થી વધારે લોકો મોતને ભેટી રહ્યા છે....
રાજપીપળા: હાલ ગુજરાતના દરેક વિસ્તારમાં કોરોનાનો કહેર વ્યાપી ગયો છે. ત્યારે આમાંથી નર્મદા જિલ્લાનું રાજપીપળા પણ બાકી નથી રહ્યું. રાજપીપળામાં...
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ દ્વારા શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતીની ઉજવણી મહંત સદગુરુ શારત્રી...

