અમદાવાદ, એમબીએ-એમસીએ પ્રવેશ માટેની સીમેટ (કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ) પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામા આવી છે. હવે ૩૧મી માર્ચે...
Gujarat
ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાની રિએન્ટ્રી માટે ચૂંટણી જવાબદાર છે તે સત્ય ભલે ગુજરાત સરકાર સ્વીકારે નહિ, પણ ચૂંટણી બાદ કોરોનાના કેસોનો...
દાણીલીમડાની અલમોહંમદી સોસાયટીમાંથી બોમ્બ મેળવ્યો અને રાયપુર ખડિયા બૉમ્બ મૂકવા ગયો હતો અમદાવાદ, વર્ષ ૨૦૦૮ સિરિયલ બ્લાસ્ટના આરોપી આતંકવાદીને અમદાવાદ...
અમદાવાદ: કોરોનાના કેસ વધતા સરકારે ૧૦ એપ્રિલ સુધી અમદાવાદ સહિતના આઠ મહાનગરોમાં સ્કૂલો-કોલેજાે બંધ રાખવાનો અને યુજીની તમામ પરીક્ષાઓ મોકુફ...
સુરત: આણંદના કુખ્યાત સિધ્ધાર્થ રાવની સુરતના સરથાણામાં ધોળા દિવસે કરપીણ હત્યા થતા સુરત અને આણંદ પંથકમાં ચકચાર મચી છે. આણંદના...
ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે. સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં ૨૮મી અને ૨૯મી માર્ચ...
રાજકોટ: હોળી અને ધૂળેટીના તહેવાર અંતર્ગત રાજકોટ શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાથવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા આદેશ આપવામાં...
રાજકોટ: દેશમાં કોરોનાને એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે આજના દિવસે કોરોના જાણે રાજકોટવાસીઓ માટે કહેર બનીને આવ્યો હોય તેમ...
સુરેન્દ્રનગર: મહિલા અને બાળકી સાથે અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના...
આજે અમદાવાદ જિલ્લા પંચાયતમાં “વિશ્વ ક્ષય દિવસ (ટી.બી. દિવસ)” ની ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૧ ના “વિશ્વ ક્ષય દિવસ”ની...
વડોદરા: વડોદરા શહેરના મકરપુરા જી.આઈ.ડી.સી.માં આવેલી અગરબત્તી બનાવતી કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ...
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે એક બાદ એક પ્રતિબંધો લાગૂ કરવામાં આવી રહ્યા છે. તો આ તરફ...
ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્યના જે જિલ્લાઓની હોસ્પિટલમાં સિટિસ્કેન કે એમ.આર.આઇ. મશીનો નથી, ત્યાં ગરીબ અને...
નવીદિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને...
અમદાવાદ: ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ચરમસીમાએ પહોંચ્યું છે, ત્યારે એમાંથી રાજ્યનું સૌથી મોટું મહાનગર એવું અમદાવાદ પણ બાકાત રહ્યું નથી....
ગાંધીનગર: ઝૂંપડા વીજળીકરણ યોજના સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતું કે, ગાંધીનગર...
અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના કથિત પ્રેમી સહિત બે શખ્સો વિરુદ્ધ છેતરપિંડી અને બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી...
અમદાવાદ: અમદાવાદમાં ધુળેટીના પર્વે ૩૦૦ વર્ષ જૂની પરંપરાને આ વખતે બ્રેક વાગશે તે નક્કી છે. શહેરના નિકોલ ગામમાં ૩૦૦ વર્ષથી...
વડોદરા: શહેરમાં પાંચ માસ પહેલા ૨૫ વર્ષની યુવતી ૧૭ વર્ષની સગીરાને પ્રેમજાળમાં ફસાવીને ભગાડી ગઇ હતી. જે બંનેને પીસીબીની ટીમે...
દર વર્ષેસિવિલ હોસ્પિટલ સ્થિત “સ્ટેટ ટી.બી. સેન્ટર”માં ત્રીસ હજાર થી વધુ ટી.બી. સ્ટેશીમેનના ટેસ્ટ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા...
વિરપુર: છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીએ દેશ અને દુનીયાના લોકોને ભયભીત બનાવ્યા છે અને તમામ દેશોને પાછળ છોડીને ભારતે કોરોના...
રાજકોટ: જિલ્લાના જેતલસર ગામે ૧૬ વર્ષીય સગીરાની થયેલ હત્યા મામલે રાજકોટ જિલ્લાના પોલીસ વડા બલરામ મીણા દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની...
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ITIને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...
પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝન પર 20 થી 22 માર્ચ 2020 સુધી ગેરકાયદેસર વિક્રેતાઓ સામે જોરશોરથી ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં...
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. બીજી તરફ હોળી ધુળેટીનો તહેવાર આવી રહ્યો છે. હોળી-ધુળેટીના પવિત્ર દિવસોમાં...

