જંગલ નજીક રહેલા ખેતરોમાં ઉભી નીલગીરી અને લીંબુનો પાક સ્વાહા અરવલ્લી જીલ્લામાં આવેલા ડુંગર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં પર્યાવરણ...
Gujarat
ગાંધીનગર, ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ધમણ-૧ વેન્ટીલેટર્સ સંદર્ભમાં સરકાર સામે કોંગ્રેસ જૂઠા આક્ષેપો સામેનો જવાબ નાયબ...
ભુજ, ગુજરાતમાં જે નવા કેસનો આંકડો સામે આવ્યો તેમાં ૨૧ કેસની સાથે કચ્છ જિલ્લો ત્રીજા નંબરે ઉપર આવી ગયું છે....
સર્વેની કામગીરીમાં ચેપ લાગ્યો કોરોનાથી વધુ એક શિક્ષકનું મોત- ૧૩મી મેના રોજ શિક્ષકને દાખલ કરાયા અને ૧પમીએ મોત નિપજ્યું અમદાવાદ,...
શ્વાસનળી-અન્નનળીની વચ્ચે પડદા વિના જન્મેલી બાળકીને બચાવાઈ લગ્નના ૧૭ વર્ષે પારણું બંધાયેલું, અટલ યોજના હેઠળ નિઃશુલ્ક સર્જરી અમદાવાદ,લોકડાઉનના અમલ વચ્ચે...
કાપડના વેપારીઓનું મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ. ૧.૦પ કરોડનું અનુદાન અમદાવાદ, અમદાવાદના કાપડ બજાર શરૂ થાય તો ઉત્પાદકો પાસે તૈયાર પડેલો...
ટ્રેનમાં જવા માટે બનાવટી ટોકન બનાવી ટોકનદીઠ ૧૦૦૦ લઇ છેતરપિંડી આચરી હતી અમદાવાદ, એક તરફ લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરો પોતાના...
અમદાવાદ, નારોલ-શાહવાડી ખાતે ત્રણ વર્ષ અગાઉ લગ્ન કરીને આવેલી પરિણીતાને દહેજ માટે અવારનવાર પરેશાન કરી માનસિક ત્રાસ આપતાં અને પતિ...
હોસ્પિટલ શોધવા માટે દર્દીઓ ભટકી રહ્યાં છે - એસવીપી અને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ નહીં કરાતા હોવાનો આક્ષેપ - આગામી...
દેશના સમગ્ર ઉદ્યોગકારો અને ઔદ્યોગિક એસોસીએશન દ્વારા લોકડાઉનને કારણે થએલા નુકશાનથી બચવા માટે સરકાર સમક્ષ આર્થિક સહાયની માંગણી કરવામાં આવી...
શહેરની ૪૬ હજાર કેચપીટનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ ઃ ૧૦પ ડી-વોટરીંંગ પંપની સર્વિસ થઈ (દેવેન્દ્ર શાહ)અમદાવાદ: વિશ્વભરમાં આતંક મચાવી રહેલા કોરોનાને...
બે પોલીસ કર્મી સહિત અનેક વોરિયર્સે જીવ ગુમાવ્યા : અર્બન હેલ્થ સેન્ટરમા ફરજ બજાવતા ચાર મેડીકલ ઓફિસર પણ કોરોના પોઝિટિવ...
માહિતી બ્યુરો : વલસાડઃ વલસાડના કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ સી.આર.ખરસાણે વલસાડ જિલ્લાના જિલ્લા/ તાલુકા સેવાસદનમાં પોતાના કામ અર્થે આવતા નાગરિકોને...
માહિતી બ્યૂરો, વલસાડઃ વલસાડ જિલ્લાના ચલા-વાપી વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસ જણાતાં આ વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે...
અત્યાર સુધીમાં કિસાનો દ્વારા ૭૪૬૨૫ ક્વિન્ટલ ખેત પેદાશો નું વેચાણ વડોદરા, જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે ખેડૂતોની સરળતા માટે જિલ્લાની તમામ ખેતીવાડી...
બંને જિલ્લામાં ૫૫ શીડ્યુલ અને ૪૫૨ ટ્રીપથી બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું- એસ. ટી.સેવા શરૂ કરવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરતા મુસાફરો...
લાભાર્થીઓએ ખુશી વ્યકત કરતા જણાવ્યું કે સરકાર અમને મદદરૂપ થઇ છે -શ્રી કાળાભાઇ બારૈયા નડિયાદ-ખેડા જિલ્લામાં રેશનીંગની ૬૬૬ દુકાનોના એન.એફ.એસ.એ...
સમગ્ર વિશ્વમાં વેન્ટિલેટર્સની તીવ્ર અછત છે ત્યારે જ્યોતિ સી.એન.સી.એ ISO મુજબ IEC 60601ની મંજુરી મેળવ્યા બાદ વેન્ટિ લેટરનું નિર્માણ કર્યું છે રાજકોટની જ્યોતિ...
રાજ્ય ભરમાંથી શ્રમિકોને પોતાના વતન માં મોકલવા ની કામગિરી ચાલી રહી છે.વિવિધ રાજ્ય ના શ્રમિકોને તંત્ર ધ્વારા તેમના વતન મોકલવાની...
જિલ્લામાં નોંધાયેલા 111 કેસોની સામે હાલ 19 દર્દીઓ સારવાર હેઠળ ગાંધીનગર, ભાવનગરમાં નવમી મૅ થી સારવાર હેઠળ રહેલા કોરોનાના 11...
તા. ૨૭ મે સુધીમાં પોરબંદર જિલ્લાની ૨૧૮ સસ્તા ભાવની અનાજની દુકાનો પરથી જિલ્લાના ૭૮ હજાર થી વધુ પરિવારોને અનાજ વિતરણ...
અમદાવાદ, લોકડાઉન હળવું કરાતા પ્રહ્લાદનગરમાં રહેતા પ્રોફેશનલ ફોરમ શાહ (નામ બદલ્યું છે)ને મંગળવારે ફરીથી કામ શરૂ કરવાનું કહેવામાં આવ્યું હતું....
જિલ્લાની ૧૫૩ ગ્રામ પંચાયતોમાં ૩૭૫ કામો શરૂ કરી ૩૮૦૯ શ્રમિકોને રોજગારી પુરી પાડવામાં આવી રહી છે ગાડવા ગામે ૧૬૦ થી...
મુસ્લિમ બિરદારોને "કોરોના સંક્રમણ" ને ધ્યાને લઈને, ઇદની મુબારકબાદી પાઠવતી વેળા ગળે નહિ મળવાનો અનુરોધ : વ્યારા: આગામી તા.૨૫મી મેં...
વ્યારા ; “કોરોના”ના કહેરની કપરી ઘડીમા સંવેદનશીલ રાજ્ય સરકાર અને વહીવટી તંત્રની સાથે જુદા-જુદા ક્ષેત્રો, ખભેખભા મીલાવીને તેમનુ યોગદાન આપી...