Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

મોડી રાત્રે ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા તથા ભાઈ બલરામે રથયાત્રાના પ્રતિકરૂપે મંદિરની પ્રદક્ષિણા કરી (પ્રતિનિધિ) અમદાવાદ:...

ભારતની સૌથી મોટી એર કાર્ગો ઓપરેટર અને એકમાત્ર સ્થાનિક એરલાઇન સ્પાઇસજેટ પ્રતિબદ્ધ ફ્રેઇટરનો કાફલો ધરાવે છે, જેણે એના પ્રતિબદ્ધ ફ્રેઇટર...

અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી બાદ તુરંત એનસીપીમાંથી શંકરસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે. શંકરસિંહે એનસીપીઁના જનરલ સેક્રેટરીના પદેથી પણ રાજીનામું આપ્યું...

બંગાળના માલદા પાસે બોર્ડર પર ભૌગોલિક સ્થિતિ ખરાબ છે, ફેન્સિંગ વગરની બોર્ડર હોવાથી સરળતાથી ઘૂસણખોરી અમદાવાદ,  અમદાવાદ સહિત ગુજરાતભરમાં મોટી...

ડ્રોનથી તીડ પ્રભાવિત ક્ષેત્રોમાં દવાનો છંટકાવ કરાશે-જીટીયુની આ ડ્રોન સ્ક્વોડે કોરોના મહામારીમાં પણ પોલીસ અને તંત્રની મદદ કરી ઉમદા કામગીરી...

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તેમના ધર્મપત્નિ શ્રીમતી અંજલીબેન સાથે પ્રતિ વર્ષ અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સોમવારે રાત્રે...

અમદાવાદ (દેવેન્દ્ર શાહ) : અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાની ઝપટમાં તબીબો,પોલીસ કર્મચારીઓ,બેન્ક કર્મચારીઓ બાદ હવે મોટી સંખ્યામાં પોસ્ટ વિભાગના કર્મચારીઓ...

અમદાવાદ (દેવેન્દ્ર શાહ) રાજ્યની અમદાવાદ સહિતની આઠ મહાનગરપાલિકાની ઓક્ટોબર માસમાં યોજાનાર  ચૂંટણી 2021 માં યોજવામાં આવી શકે છે,ત્યાં સુધી વહીવટદારનું શાસન...

-    સર્વ રોગ હરનારી ગળોનું આયુર્વેદિક મહત્વ સમજાવીને ભાજપના બોપલ ઘુમા મંડલ દ્વારા ગળોના રોપાઓ આપવામાં આવ્યા (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા)...

દાહોદ દાહોદના લીમખેડા તાલુકામાં જિલ્લા તમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ  દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તાલુકામાં આ અંગેના ૬...

પ્રાંતિજ: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સોનીવાડા નાકા ખાતે વિજડીપી નાંખવાને લઈ ને રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.     પ્રાંતિજ ખાતે...

સાકરીયા: દેશભરમાં અને રાજ્યમાં કોરોના કહેર મચાવી રહ્યો છે ત્યારે હવે અરવલ્લી જિલ્લામાં અને મોડાસા સહિત જિલ્લામાં દિન પ્રતિદિન વધતા...

અમદાવાદ શહેરમાં કોરોનાનો ડિસ્ચાર્જ રેશિયો 74 ટકા થયો અમદાવાદ  (દેવેન્દ્ર શાહ),   શહેરમાં વધી રહેલા કેસની સાથે સાથે સાજા થયેલા દર્દીઓની...

લોકડાઉનના કારણે રોજીરોટી ગુમાવનાર (વિરલ રાણા દ્વારા) ભરૂચ, ભરૂચના કલાકારો અને સાઉન્ડ સિસ્ટમના વ્યવસાયકારોએ કલેકટરને આવેદનપત્ર પાઠવી કોરોના મહામારી વચ્ચે...

બફર ઝોન વિસ્તારમાં  ૩  જૂલાઇ સુધી લોકોની અવર-જવર પર  પ. કિ.મી  ત્રિજયામાં પ્રતિબંધ મોડાસા,  હાલમાં વિશ્વભરમાં કોરોના વાયરસ COVID-19 ને...

મહીસાગર જિલ્લા ના નવાબી નગર બાલાસિનોર ખાતે આજ રોજ વોર્ડ નં- ૧, કાલુપુર પાંણીની ટાંકી પાછળ, દારૂલ ઉલુમ અંજુમને દરિયાઈમાં...

અમદાવાદ: નારણપુરા સ્થિત  જીવનસંધ્યા વૃધ્ધાશ્રમમાં રહેતા વડીલોને સરકાર તરફથી મળતી વૃધ્ધ સહાયના નાણાં આપવા માટે પોસ્ટ ઓફિસના અધિકારી કે.બી.ચાવડા ખુદ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં ગંભીર પ્રકારના ગુનાઓની સંખ્યા ઉત્તરોત્તર વધતી રહી છે. ખાસ કરીને લોકડાઉન બાદ ઘરેલું કંકાસ પણ...

(પ્રતિનિધિ) અમદાવાદ: મંગળવારે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોરોનાની મહામારીના કારણે નીકળનાર નથી. પરંતુ ભગવાનના ત્રણ રથોને મંદિરના પરિસરમાં...

અમદાવાદ: તાજેતરમાં જ દસમાં અને બારમાં ધોરણનાં પરીણામ જાહેર થયા હતા જેમા કેટલાયે વિદ્યાર્થીઓ નાપાસ થતા નિરાશ થયા હતા આવી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.