Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

બાયડની બાજુમાં આવેલી વૃંદાવન હોટલમાં મોડાસા જિલ્લા પંચાયતમાંથી નિવૃત્ત થયેલા આમોદરા ગામના વતની નટુભાઈ એસ.પરમારનો ભવ્ય સન્માન સમારોહ યોજાઈ ગયો.આ...

અમદાવાદ: શહેરના મોટાભાગના વિસ્તારોમાં કોવિડ-૧૯ના કેસોમાં ખૂબ વધારો થયો છે ત્યારે પોલીસ કોવિડ પ્રોટોકોલના પાલનમાં ઢીલું વલણ દાખવી રહી છે....

અમદાવાદ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતમાં પડી રહેલી અત્યંત કાતિલ સૂકા ઠંડા પવનની અસરને કારણે સમગ્ર ગુજરાતમાં હાડ...

અમદાવાદ, અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણ ને પગલે કોરોના ની પ્રવર્તમાન સ્થિતિ અને તેના નિયંત્રણ માટે લેવા યોગ્ય...

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરાઇ: હોસ્પિટલોમાં બેડ ખાલી નહીં હોવાની માત્ર અફવા: નીતિન પટેલ ગાંધીનગર,...

અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોનાની ભયાવહ સ્થિતિને જોતાં શુક્રવારે રાતના ૯ વાગ્યાથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્‌યુની જાહેરાત કરવામાં...

અમદાવાદ: કોરોનાની સ્થિતિને જોતાં અમદાવાદ શહેરમાં શુક્રવારે રાત્રે ૯ વાગ્યાથી તા. ૨૩મીએ સોમવારે સવારે ૬ વાગ્યા સુધી ૬૦ કલાકના કરફ્યૂની...

અમદાવાદ, કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ જીપીએસસી દ્વારા આગામી ૨૯ નવેમ્બર સુધીમાં યોજાનારી તમામ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. આ સમયગાળા...

એએમટીએસ-૪૦ અને જનમાર્ગ ૨૫ બસ દોડાવશે (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રે નવ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી...

લાભપંચમી નિમિત્તે ૬x૧૦ ફૂટની વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી. જીવનમાં સુખી થવા માટે લાભ પાંચમ પ્રસંગે પાંચ નિયમો લેવા જોઈએ...

અમદાવાદ: અમદાવાદમાં કોરોના ફરીથી વધી જતાં શહેરમાં આજે રાત્રે વાગ્યેથી સોમવાર સવારે ૬ વાગ્યા સુધી કમ્પલિટ કરફ્યૂ લાદવામાં આવ્યું છે....

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવારોમાં જ કોરોના ફરીથી વકરી રહયો છે તથા ખુબ જ મોટી સંખ્યામાં નવા...

કેપટાઉન: ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીમિત ઓવરોની સિરીઝ પહેલા સાઉથ આફ્રિકા પુરૂષ ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓને આઇસોલેશન પર રાખવામાં આવ્યા છે કારણ...

બેંગલુરૂ: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ રોહિત શર્માએ ગુરૂવારે અહીં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમા પોતાની ફિટનેસ ટ્રેનિંગ શરૂ કરી...

સુરત: કોરોન મહામારી વચ્ચે લોકડાઉન બાદ ગારમેન્ટનો ધંધો ભાંગી પડતા ગોપીપુરાના વેપારીએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું.ત્યારે...

પ્રધાનમંત્રી 21 નવેમ્બરના રોજ ગાંધીનગરના પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીના 8મા પદવીદાન સમારોહમાં સહભાગી થશે Ahmedabad, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 21...

દાહોદમાં થોડા સમય પૂર્વે પત્નિ-પુત્રીઓ સાથે આત્મહત્યા કરનાર પુત્રના પિતાને એનએફએસ કાર્ડ, હેલ્થ કાર્ડના લાભ અપાયા કમનસીબ પિતાને તેના પુત્ર...

અમદાવાદ: દિવાળી બાદ અમદાવાદમાં કોરોના કેસનો રાફડો ફાટતાં ચિંતાજનક સ્થિતિ ઉભી થઇ છે અને જેના કારણે અમદાવાદમાં ફરી એકવાર કરફયુ...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.