Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં ceo આઇ.કે.પટેલ તેમના સંવેદનશીલ નિર્ણય માટે જાણીતા છે. આજે બપોરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે...

રાજ્યના નાગરિકોને જન્માષ્ટમી પર્વની  શુભકામનાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ રાજ્યના નાયબમુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલે જન્માષ્ટમીના પાવન પર્વના અવસરે અમદાવાદના પ્રતીષ્ઠીત...

કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના વિવિધ પ્રવાસન પ્રોજેક્ટસ સહિત અન્ય સરકારી પ્રોજેક્ટસમાં અસરગ્રસ્ત ૬ ગામના રોજગારવાંચ્છુ ઉમેદવારો સહિત જિલ્લાના સ્થાનિક...

(પ્રતિનિધિ) વલસાડ : વાપી ઉત્તર ભારતીય સેવા ટ્રસ્ટના અધ્યક્ષ રાજનારાયણ ઉર્ફે પપ્પુભાઈ તિવારીની ભારતીય ખાદ્ય નિગમમાં ગુજરાત રાજય પરામર્શ સમિતિના...

ભીલોડા : અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વાઈરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગચાળાએ ભારે માજા મૂકી છે વાઈરલ ઇન્ફેક્શનમાં લોકો પટકાઈ રહ્યા છે. રાયગઢ...

(પ્રતિનિધિ) ભરૂચ : આમોદ તાલુકામાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ ૧૨૬૦ સગર્ભા અને ધાત્રી બહેનોને ૪૯,૦૨,૦૦૦ સીધા તેમના ખાતામાં સહાય ચુકવવામાં...

(પ્રતિનિધિ) વલસાડ : તા.રર.૮.ર૦૧૯ ગુરૂવારના રોજ સાંજે ચાર વાગ્યે કરવડની સેંટ જાસેફ શાળામાં ગુજરાત રાજયના વન અને આદિજાતિ વિકાસના મંત્રી...

(પ્રતિનિધિ) ભરૂચ : ભરૂચ ની આગવી સાંસ્કૃતિક ઓળખસમાં અને માત્ર ભરૂચ ખાતે યોજાતા મેઘમેળાનો પ્રારંભ થતાં હજારો શ્રદ્ધાળુઓ મેઘરાજા ના...

(પ્રતિનિધિ) લુણાવાડા : તાજેતરમાં ગુજરાત રેવન્યુ કર્મચારી મંડળે આપેલ હડતાલનું એલાન આપતાં તલાટી મંડળે પ્રત્યાઘાત આપતાં જણાવેલ કે, અમો રેવન્યુ...

(પ્રતિનિધિ) ભરૂચ : ઝઘડિયા જીઆઈડીમાં આવેલ ડીસીએમ શ્રી રામ અલ્કલી એન્ડ કેમિકલ કંપની અને જુનિયર ચેમ્બર ઈન્ટરનેશનલ (જેસીઆઈ) ઝઘડિયા દ્વારા...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : વાસણા, સ્વામિ નારાયણ મંદિરના સંત દેવકીનંદન મહારાજના નિધનના સમાચાર મળતાં તેમના અંતિમ દર્શનાર્થે ભાવિક ભક્તોની ભારે...

સ્ટેન્ડીંગ કમીટી સભ્ય જતીન પટેલે ભ્રષ્ટાચારના પુરાવા રજુ કર્યા: બોગસ બીલીંગની માફક લાઈટખાતાના કૌભાંડની ફાઈલ અભેરાઈ ન મુકવામાં આવે તેની...

ર૮ ઓગષ્ટે નવા ઝોનના વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશેઃ ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવશેઃ અમુલભાઈ ભટ્ટ  ...

ગીતા મંદિર મોબાઈલ માર્કેટના વેપારીઓ વચ્ચેની વાતચીતનો ઓડીયો વાયરલ અમદાવાદ : વટવામાં રહેતા શાકભાજીના વેપારી અને તેની પત્નીનુ અપહરણ કરનારા...

દંપત્તિ સહિત ૬ વ્યક્તિઓ વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાતા કૃષ્ણનગર પોલીસે શરૂ કરેલી તપાસઃ લગ્નના ત્રણ જ દિવસમાં કોલકતાની યુવતિ ભાગી...

ગઠીયાના બેંક એકાઉન્ટમાં નાણાં પહોચે તે પહેલા સાયબર ક્રાઈમે ઈરાનની કંપનીને પરત અપાવ્યા ગાંધીનગર : આયાત-નિકાસના ક્ષેત્રે સાથે સંકળાયેલી કંપનીઓ...

(તસ્વીરઃ- મનુ નાયી, પ્રાંતિજ) (પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વિકાસશીલ ગામ પુંસરી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સ્વ.નટુભાઈ ચૌધરી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.