Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

જિલ્લામાંથી અત્યાર સુધીમાં શંકાસ્પદ કોરોના વાયરસના ૨૪૬ ટેસ્ટ સેમ્પલ લેવામાં આવ્યા, ૧૫ પોઝીટીવ કેસ સાથે ૧૯૧ના રિપોર્ટ નેગેટીવ (માહિતી બ્યુરો,...

ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીને લગતા આવશ્યક કામો, ટેન્કર માટેની ટેન્ડરીંગ પ્રક્રિયા સહિતના મુદ્દાઓ પર સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા...

પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેર જગ્યાએ માસ્ક, હાથરૂમાલ કે નાકની ફરતે યોગ્ય રીતે બાંધેલા કાપડથી મોઢું અને નાક ઢાંકવુ ફરજીયાત...

ત્રણ પરિવારના ૨૨ વ્યક્તિઓને ઝઘડિયા આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા. (વિરલ રાણા, ભરૂચ)  ઝઘડિયામાં અમદાવાદ થી આવેલ...

ગણવેશ ધારી દળોના કોરોના લડવૈયાઓને રોગ પ્રતિકારક શક્તિ વર્ધક હોમીઓ ઔષધનું સેવન કરાવવામાં આવ્યું... વડોદરા તા.૧૭ એપ્રિલ, ૨૦૨૦ (શુક્રવાર) જિલ્લા...

સંતરામપુર નગરના સોસાયટી વિસ્તારમાં ઘર ભાડે રાખીને કેટલાક સમયથી માથાભારે અસામાજિક લોકો ભેગા મળીને જુગાર રમતા હોવાનું જણાતા પોલીસે રેડ...

ઓરોગ્ય સેતુ એપથી ૫૫૩ લોકોએ સ્વનિરીક્ષણ પણ કર્યુ દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૩ મે સુધી લોકડાઉનની સમય મર્યાદા વધારવાની...

મુખ્યમંત્રીશ્રીના બે મહત્વપૂર્ણ નિર્ણયો ▪રાજ્યના નાગરિકોને કોવિડ-19 અંતર્ગત ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં કોવિડ-19ની સારવાર વિનામૂલ્યે અપાશે  કોવિડ-19ના ચેપ નિયંત્રણ કામગીરી સાથે...

મોરબી જીલ્લામાં જાહેરમાં તમાકુનું સેવન અને થૂંકવા પર પ્રતિબંધ મોરબી તા.૧૮ એપ્રિલ, હાલમાં સમગ્ર વિશ્વ નોવેલ કોરોના વાઇરસ (કોવિડ-૧૯) ના સંક્રમણથી...

મહામારી કોરોના સામેની જંગમાં અનેક કોરોના વોરિયર્સ પોતાના કર્તવ્યપાલનની સાથે દેશસેવા કરી રહ્યાં છે... આ કોરોના વોરિયર્સમાં વલસાડ જિલ્લાના કલેક્ટર...

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ-મણિનગર - લોકડાઉનના સમયમાં સૌને હતાશા અને ટેન્શનમાંથી મુકિત આપવનાર શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચેષ્ટા નું કુમકુમ...

ફિલ્ડ સ્ટાફ ને પ્રોટેક્શન ના પૂરતા સાધનો મળતા ન હોવાની ફરિયાદ અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના ના કેસ મોટી સંખ્યામાં બહાર આવી...

અમદાવાદ શહેર ના કોટ વિસ્તારમાં લોકડાઉન બાદ કરફ્યુ ના પણ લીરા ઉડી રહયા છે. લોકડાઉન દરમ્યાન કોટ વિસ્તારમાં તૈયાર કરવામાં...

વડોદરા શહેર પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું વડોદરા તા.૧૬ એપ્રિલ, ૨૦૨૦ (ગુરૂવાર) સમગ્ર દેશમાં કોવિડ-૧૯ ની અસરોને નિયંત્રિત કરવાના હેતુથી...

લોકડાઉનની સ્થિતિમાં સૌથી વધુ શ્રમિકો અને ગરીબો કફોડી સ્થિતિમાં મુકાયા છે સમગ્ર દેશમાં લોકડાઉન લંબાવાતા હવે મજૂર અને પરપ્રાંતીય વર્ગ...

તંત્ર દ્વારા આપવામાં આવેલ છૂટછાટ ના સમય દરમ્યાન ઉપરાંત દુકાન ચલાવતા ઈસમો વિરુદ્ધ,જાહેરમાં રખડતા ઈસમો વિરુદ્ધ અને માસ પહેર્યા વગરના...

 તા. ૧૬ એપ્રિલને ગુરૂવારે રાત્રે ૯ - ૦૦ વાગ્યાથી સારાય વિશ્વમાં સૌ તેનો લાભ લઈ શકશે.  સત્સંગીજનો આ પ્રોગ્રામ દ્રારા...

જમાલપુરના મહિલા કોર્પોરેટરના પણ સેમ્પલ લેવામાં આવ્યા અમદાવાદ, જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાળાના પોઝિટિવ રિપોર્ટ અને તેમને હોમ ક્વોરેન્ટાઇ ન કરવાની...

રાજકોટના લોકો કોવિડ-19 લૉકડાઉનના સમયમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પરથી જરૂરી દવાઓ મેળવી રહ્યાં છે જનઔષધિ કેન્દ્રના લોકો કોરોના યોદ્ધા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.