ગડદા પાટુનો માર મરાયો અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલા શામળપુર ગામે શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા નેશનલ હાઈવે પર આવી જતા કાર...
Gujarat
અમદાવાદ, રાજયભરમાં વરસાદ બાદ મચ્છરજન્ય રોગો તેમજ પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રોગચાળાને કાબુમાં રાખવા માટે સરકાર...
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે શહેર પોલીસતંત્ર હાઈ એલર્ટ પર છે અને શહેરમાં ઠેરઠેર...
અમદાવાદ : રાજ્યમાં વરસાદનાં વિરામ બાદ આગામી પાંચ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં...
(દેવેન્દ્ર શાહ દ્રારા)અમદાવાદ : અમદાવાદ મહાનગર સેવા સદન દ્વારા દર વરસે ચોમાસાની સિઝન દરમ્યાન એક લાખ રોપા લગાવવામાં આવે છે....
અમદાવાદ, મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે “સેવ ધ અર્થ” મોટરસાઇકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એનસીસીના 16 છોકરા અને...
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : પીરાણા ડમ્પીંગ સ્ટેશન જ્યાં રોજના હજારો ટન કચરો ઠલવાય છે. અને જેને કારણે પ્રદુષિત વાતાવરણ થતા...
પોલીસે નાકાબંધી કરી ચેકિંગ કરતા નરોડાના બે અને ખોરજના બે શખ્સો રીક્ષા સાથે ઝડપાયા (પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેર તથા...
શહેરને મેલેરીયા મુક્ત બનાવવા માટેનું આયોજનઃ જવાબદારો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય અમદાવાદ : હાલમાં મોન્સુન સિઝન દરમ્યાન શહેરમાં મચ્છરજન્ય રોગો...
(પ્રતિનિધિ) અમદાવાદ : પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર, શહેરના શિવાલયોમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તો શિવ ના દર્શન કરવા...
પિતાવિહોણી દીકરીના ડ્રેનેજ સફાઇ મશીન બનાવવાની ખાસ સિદ્ધિઃ ગ્રામ્ય દિકરી આશા જાપાનમાં યંત્ર દર્શાવશે -યંત્રની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં જાહેર...
કોઇ ટ્રસ્ટ કે સંસ્થા બનાવ્યા વિના બસ સ્વેચ્છાએ પોતાના ગાંઠના પૈસા ખર્ચીને સેવા કરીને સામાજિક પ્રેરણા આપી અમદાવાદ, જે વ્યકિતને...
મુખ્મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ નવીદિલ્હીમાં પૂર્વ નાણાં મંત્રી અને ભાજપા અગ્રણી સ્વ.અરૂણ જેટલીના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી સદગત પ્રત્યે...
જિલ્લા કલેકટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં ceo આઇ.કે.પટેલ તેમના સંવેદનશીલ નિર્ણય માટે જાણીતા છે. આજે બપોરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે...
રાજ્યના નાગરિકોને જન્માષ્ટમી પર્વની શુભકામનાઓ પાઠવતા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ રાજ્યના નાયબમુખ્યમંત્રીશ્રી નીતીનભાઈ પટેલે જન્માષ્ટમીના પાવન પર્વના અવસરે અમદાવાદના પ્રતીષ્ઠીત...
Sri Krishna Janmashtami 2019 celebrations at Hare Krishna Mandir, Bhadaj
કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના વિવિધ પ્રવાસન પ્રોજેક્ટસ સહિત અન્ય સરકારી પ્રોજેક્ટસમાં અસરગ્રસ્ત ૬ ગામના રોજગારવાંચ્છુ ઉમેદવારો સહિત જિલ્લાના સ્થાનિક...
રાજ્ય સરકાર દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમ વિલંબ વિના પાસ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ટી.પી. અને ડી.પી.માં...
(પ્રતિનિધિ) વલસાડ : વાપી ઉત્તર ભારતીય સેવા ટ્રસ્ટના અધ્યક્ષ રાજનારાયણ ઉર્ફે પપ્પુભાઈ તિવારીની ભારતીય ખાદ્ય નિગમમાં ગુજરાત રાજય પરામર્શ સમિતિના...
ભીલોડા : અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં વાઈરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગચાળાએ ભારે માજા મૂકી છે વાઈરલ ઇન્ફેક્શનમાં લોકો પટકાઈ રહ્યા છે. રાયગઢ...
(પ્રતિનિધિ) ભરૂચ : આમોદ તાલુકામાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ ૧૨૬૦ સગર્ભા અને ધાત્રી બહેનોને ૪૯,૦૨,૦૦૦ સીધા તેમના ખાતામાં સહાય ચુકવવામાં...
(પ્રતિનિધિ) વલસાડ : તા.રર.૮.ર૦૧૯ ગુરૂવારના રોજ સાંજે ચાર વાગ્યે કરવડની સેંટ જાસેફ શાળામાં ગુજરાત રાજયના વન અને આદિજાતિ વિકાસના મંત્રી...
(પ્રતિનિધિ) ભરૂચ : ભરૂચ ની આગવી સાંસ્કૃતિક ઓળખસમાં અને માત્ર ભરૂચ ખાતે યોજાતા મેઘમેળાનો પ્રારંભ થતાં હજારો શ્રદ્ધાળુઓ મેઘરાજા ના...
(પ્રતિનિધિ) લુણાવાડા : તાજેતરમાં ગુજરાત રેવન્યુ કર્મચારી મંડળે આપેલ હડતાલનું એલાન આપતાં તલાટી મંડળે પ્રત્યાઘાત આપતાં જણાવેલ કે, અમો રેવન્યુ...

