Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

(પ્રતિનિધિ)વિરપુર, ગુજરાત રાજ્યના મહીસાગર જીલ્લાના ખાનપુર તાલુકા ના કારંટા ખાતે આવેલ કોમી-એકતાની જીવંત મિસાલ એવી કૂતૂબ મહેમૂદ દાદા સોહરવરદીની દરગાહ...

સીસીટીવી કેમેરાથી સજ્જ ૧૩૫૪ બ્લોકમાં વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપશે (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લામાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ...

(પ્રતિનિધિ)સેવાલિયા, તારીખ ૧૨-૦૩-૨૦૨૩ ને રવિવાર ના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે રોશન ઝમીર ચેરિટેબલ ટ્રસ્ટ વાડદ સંચાલિત છોકરાઓ અને છોકરીઓ માટે...

(માહિતી બ્યુરો)પાટણ, આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતગર્ત આપણા પાટણનાં ઐતિહાસિક વારસાને જાણવા અને માણવાના હેતુથી પાટણની ઐતિહાસિક ૧૩૩ વર્ષથી કાર્યરત...

(પ્રતિનિધિ)બાયડ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા ખાતે ટ્રેડીશનલ ડે ની ઉજવણી કરવામાં આવી હતી.આર્ટ્‌સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરા ખાતે ટ્રેડીશનલ...

(પ્રતિનિધિ)બાયડ, બાયડ તાલુકાના છાપરીયા ખાતે આવેલી દીપેશ્વરી હાઈ સ્કૂલમાં ક્ષત્રિય સમાજનો ૧૮ મો સમૂહ લગ્નોત્સવ યોજાઈ ગયો આ સમૂહ લગ્નોત્સવમાં...

નાગલી(રાગી), વરી, કોદરા, કાંગ, જુવાર, રાગી, બાજરી, સામો, બંટી, ચીણો જેવા તૃણ ધાન્ય પાકોની ખેતી અંગે ખેડૂતોને તલસ્પર્શી માર્ગદર્શન પૂરું...

છેલ્લા બે વર્ષમાં વલસાડમાં ૩૨, દાહોદમાં ૨૦ તથા ખેડામાં ૪૨ નવા ફીડરોનું નિર્માણ કરાયું હયાત ફીડરોનું વિભાજન કરી નવા ફીડર...

રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના કુટુંબોને મફત કે રાહત દરે મળતા અનાજનો જથ્થો લાભાર્થી સુધી જ પહોંચે તેવી વ્યવસ્થા માટે...

રાજ્યના નાગરિકોએ પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને પીએનજીનો ભાવ વધારે ન ચૂકવવો પડે તે માટે આ વર્ષના બજેટમાં વેરાના દરમાં કોઈપણ...

સોલાર રૂફ ટોપ યોજના "સૂર્ય ગુજરાત "અંતર્ગત વીજ ઉત્પાદનમાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે: ઉર્જા મંત્રી ઉર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું...

છેવાડાના માનવીને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવું એ જ અમારો નિર્ધાર અબડાસા તાલુકા ખાતે રૂ. ૬૬૬ લાખના ખર્ચે સુથરી જૂથ...

૭ વર્ષીય કશીષ અને ૪ મહિનાની ઘિત્યાનું મોત (એજન્સી)નવસારી, રાજ્યમાં ક્રાઈમ રેટમાં વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે હત્યા, અપહરણ...

(એજન્સી)સુરત, પોલીસ વિભાગ હોય કે પછી અન્ય સરકારી વિભાગમાં આઉટસોર્સના કર્મચારીઓની કોન્ટ્રાક્ટ હેઠળ ભરતી કરવામાં આવે છે. હાલ પણ અલગ...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય અસ્મિતા અને સંસ્કૃતિને નવી ઊંચાઈ મળી છે : મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલ...

(એજન્સી)અંબાજી, અંબાજી મંદિરની ઓળખ ધરાવતા મોહનથાળ પ્રસાદ બંધ કરાતા વિરોધનો મધપૂડો છંછેડાયો છે. પ્રસાદનો આ મામલો હજુ પણ દેશભરમાં ગાજી...

આધ્યાત્મિક ચેતનાને લોક સેવાની ચેતના સાથે જોડીને ‘બહુજન સુખાય બહુજન હિતાય’નો મંત્ર ચરિતાર્થ કરવો છે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ...

મન, વચન અને કર્મથી કોઈને કષ્ટ ન આપીએ એ જ સાચી અહિંસા છે : શ્રી આચાર્ય દેવવ્રતજી આચાર્ય શ્રી મહાશ્રમણજીની...

તનેરાએ અમદાવાદમાં એના પ્રથમ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું અમદાવાદ, ટાટા હાઉસની ભારતીય એથનિક-વેર બ્રાન્ડ તનેરાએ એનો પ્રથમ સ્ટોર શરૂ કરીને અમદાવાદના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.