Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક સમિટિમાં કહ્યું કે કલમ ૩૭૦ને રદ કરવાનો નિર્ણય રાજનીતિક રીતે કઠિન લાગી શકે છે...

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા દેશને આર્થિક સંકટથી બહાર લાવવા માટે પીએમઓમાં ઉભેલી કાર અને ભૈંસોની હરાજીથી શરૂ થયેલ...

નવી દિલ્હી, હૈદરાબાદ રેપ આરોપીઓના એન્કાઉન્ટર મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિવેદન આપ્યુ હતુ કે, પોકસો એક્ટ હેઠળ સજા મેળવનાર આરોપીઓને...

(એજન્સી) નવીદિલ્હી, પ્રતિષ્ઠીત ફોર્બ્સ મેગેઝીન વિપ્રોના ફાઉન્ડર ચેરમેન અઝીમ પ્રમેજી (૭૪)ને એશિયાના સૌથી ઉદાર સમાજસેવી જાહેર કર્યા છે. પ્રેમજીએ આ...

ડુંગળીને લઇ ઘમસાણઃ રાહુલે નાણામંત્રીને અયોગ્ય ગણાવ્યા વાયનાડ,  કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ડુંગળીની રોકેટગતિથી વધતી કિંમતોને લઇને આજે નાણામંત્રી...

હૈદ્રાબાદની મહિલા તબીબ ઉપર બળાત્કાર ગુજારીને સળગાવી દેવાની ઘટનાના રીકન્સ્ટ્‌કશન દરમ્યાન આરોપીઓએ  પત્થરમારો કરી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસનો ગોળીબારઃ વહેલી...

મુંબઈ: મુંબઈની સ્પેશિયલ પ્રવેન્સન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) કોર્ટ દ્વારા ફગેટિવ ઇકોનોમિક ઓફેન્ડર્સ એક્ટ હેઠળ ભાગેડુ આર્થિક અપરાધી તરીકે...

નવીદિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આજે પ્રિપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ›મેન્ટ (પીપીઆઈ) લોંચ કરવાની જાહેરાત કરી હતી. તેનો ઉપયોગ ૧૦૦૦૦ રૂપિયા સુધીની...

નવી દિલ્હી, ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. ડુંગળીના ભાવ વધતા થાળીમાંથી ગાયબ થઇ છે. સરકાર પણ ડુંગળીના ભાવ...

નવી દિલ્હી, યાત્રીઓની સુરક્ષાને વધારવા અને ટ્રેનોમાં હુમલાને રોકવાની દિશામાં મોટી પહેલ કરવામાં આવનાર છે. પ્રાપ્ત અહેવાલ મુજબ ભારતીય રેલવે...

ચંડીગઢ, કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિધ્ધુ અને મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની વચ્ચે સમાધાનના તમામ રસ્તા બંધ થઇ ગયા હોવાનું નજરે...

બેંગલોર, કર્ણાટકમાં વિધાનસભાની ૧૫ સીટો પર પેટાચૂંટણીને લઇને લઇને ચૂંટણી પ્રચારનો અંત આવ્યા બાદ તમામ પક્ષોએ હવે મતદારોને પ્રભાવિત કરવા...

હૈદરાબાદ: હૈદરાબાદમાં મહિલા તબીબ સાથે બળાત્કાર અને ત્યારબાદ તેની ઘાતકી હત્યાના મામલામાં સુનાવણી કરવા મહેબુબનગરમાં કોર્ટની ટૂંક સમયમાં જ રચના...

શ્રીનગર,  ઉત્તર કાશ્મીરના કેટલાક વિસ્તારમાં વહેલી પરોઢે ભારે હિમવર્ષા વચ્ચે ભેખડ ધસી પડતા ચાર જવાનોના મોત થયા છે. કુંપવારા જિલ્લાના...

પાક. ની ૬૨૯ યુવતીને ચીનમાં દેહવેપારમાં ધકેલાઈઃ રિપોર્ટ લાહોર,  લાહોરના એક પોલીસ સ્ટેશનની સ્થિતિ કેટલીક અલગરીતે જાવા મળી રહી છે....

તા. 4 ડિસેમ્બર, 2019, ડી.વાય. પાટીલ સ્ટેડિયમ, નેરુલ, નવી મુંબઈ ખાતે થઈ હતી. * બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ધર્મગુરુ પૂજ્ય મહંતસ્વામી...

નવીદિલ્હી, સરકાર તરફથી રાજ્યસભામાં દેશને ચૂનો લગાવવીને ફરાર થયેલા નિવાર મોદી વિરુદ્ધ હજારો કરોડ રૂપિયાની પંજાબ નેશનલ બેંકની છેતરપિંડી કરવાની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.