Western Times News

Gujarati News

National

કોલકાતા, નોટબંધીના ત્રણ વર્ષ પૂર્ણ થઇ ચુક્યા છે. મોદી સરકારના નોટબંધીના પગલાના પરિણામ સ્વરુપે દેશમાં સોનાની માંગમાં ૨૫ ટકાનો ઘટાડો...

ગુવાહાટી, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઇને આસામમાં જેડ પ્લસની સુરક્ષા આપવામાં આવનાર છે. ૧૭મી નવેમ્બરના દિવસે નિવૃત થયા બાદ...

નવીદિલ્હી, દિલ્હી હાઈકોર્ટે આઇએનએક્સ મિડિયા મનિ લોન્ડરિંગ કેસમાં ભૂતપૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમને આજે જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. જસ્ટિસ ...

નવા દરો વહેલી તકે લાગુ કરવાની તૈયારીઃ છેલ્લે ૨૦૧૪માં દરોમાં સુધારો કરવામાં આવ્યો હતોઃ સંબંધિત સમિતીની ભલામણના આધાર ઉપર નિર્ણય...

નવીદિલ્હી, ભારતના કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી જંગી ત્રિમાસિક નુકસાન થયાના એક દિવસ બાદ ટેલિકોમની મહાકાય કંપની વોડાફોન આઈડિયાના ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર...

કોલકતા, પશ્ચિમ બંગાળના રાજયપાલ જગદીપ ધનખડે કોલકતાથી મુર્શિદાબાદ સુધી પહોંચવા માટે મમતા બેનર્જી સરકારથી હેલિકોપ્ટરની માંગ કરી હતી. પરંતુ સરકારે...

થાણે, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક રોડ અકસ્માતમાં મરાઠી પાશ્વ ગાયિકાનું મોત થયું છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. મળતી...

મુંબઈ, ભારતની અગ્રણી ટેલિકોમ  કંપનીઓ વોડાફોન આઇડિયા અને  ભારતી એરટેલે 30,સપ્ટેમ્બર 2019ના પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં વિક્રમજનક ખોટ નોંધાવી...

બેંગ્લુરૂ : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ આૅર્ગેનાઇઝેશન ટૂંક સમયમાં જ ચંદ્રયાન-૩ને ચંદ્રની તરફ રવાના કરી શકે છે. સૂત્રોના મતે તેના પર...

આસામ, રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓ અને પોલીસે આસામના કારબી અંગલોંગ જિલ્લામાંથી આઠ કરોડ રૂપિયાનું મૂલ્ય ધરાવતા 18.5 કિગ્રા સોનાના બિસ્કિટ જપ્ત...

નવી દિલ્હી, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ જીસી મુર્મૂએ કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જલ્દી જ વિધાનસભા ચૂંટણી યોજાશે. તેમણે કહ્યું જિલ્લાના તલવાડામાં...

કોલકતા, બુલબુલ વાવાઝોડું બાંગ્લાદેશ તરફથ આગળ વધતા પહેલા પ.બંગાળના દરિયાકાંઠાના જિલ્લામાં ભારે નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડાંથી થયેલ અંદાજિત નુકસાન ૧૫,૦૦૦...

નવી દિલ્હી : રફાલ સોદામાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે સુપ્રીમ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો અને આ મુદ્દે બંને...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટમાં આજે મહત્વપૂર્ણ કેસોમાં ચુકાદો આવવાનો હોવાથી સવારથી જ તમામની નજર મુખ્યત્વે રફાલ સોદાના મુદ્દે સુપ્રીમ કોર્ટના...

મહારાષ્ટ્રમાં લાંબી મડાગાંઠને લઇ પ્રથમ વખત પ્રતિક્રિયા આપીઃ વિશ્વાસઘાત કર્યો હોવાનો અમિત શાહનો ઇન્કાર નવીદિલ્હી,  ભાજપ અધ્યક્ષ અમિત શાહે મહારાષ્ટ્રમાં...

અયોધ્યા : ઉત્તરપ્રદેશ સરકાર અયોધ્યાને વિશિષ્ટ તીર્થસ્થળ તરીકે વિકસિત કરવા માટેની તૈયારી કરી લેવામાં આવી છે. રામનગરીના કાયાકલ્પ કરવા માટે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.