નવી દિલ્હી, લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન (એલઆઈસી) દ્વારા આજે જણાવવામાં આવ્યું હતું કે કોઈ અન્ય કંપની સાથે તેની ગૌણ કંપની એલઆઈસી...
National
અમેરિકીના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના મોઘેરા મહેમાન બનવાના છે. ત્યારે હાલ અમદાવાદની તાસીર બદલી નાખવામાં આવી છે. હાલ અમદાવાદના મોટેરા...
નવી દિલ્હી, નિર્ભયા ગેંગરેપ કેસના દોષિતોને ફાંસી આપવા માટે નવું ડેથ વોરંટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પટિયાલા હાઉસ કોર્ટમાં...
વારાણસી પહોંચેલા મોદીએ ૧૨૦૦ : કરોડની ભેંટ સોગાદો આપી: મહાકાલના આશીર્વાદથી અમે એવા ઘણા નિર્ણય લેવામાં સક્ષમ રહ્યા છીએ જે...
નવીદિલ્હી: છેલ્લા દશકની શરૂઆતમાં ભ્રષ્ટાચારની સામે આંદોલનથી નાયક બનીને ઉભરેલા અરવિંદ કેજરીવાલે આજે સતત ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ...
અમદાવાદ: ગાંધીનગરમાં ૧૭-૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૦ સુધી સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (યુએનઇપી)નાં નેજા હેઠળ વિચરતી પ્રજાતિઓનાં સંરક્ષણ (સીએમએસ)ની પર્યાવરણલક્ષી સંધિ પર...
વારાણસી: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે, ઉત્તરપ્રદેશના વારાણસીની મુલાકાત હતી હતી. તેમણે ઉત્તરપ્રદેશના વારાણસીમાં જંગમવાડી મઠ ખાતે જગદગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના...
નવીદિલ્હી: ૧૭મી માર્ચ સુધી એજીઆરની ચુકવણી કરવા સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને આદેશ કર્યા બાદ બજારમાં ખળભળાટ મચી ગયો છે....
નવી દિલ્હી, દિલ્હી વિધાનસભા ચૂંટણી બાદ હવે બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શુક્રવારે ચૂંટણી તૈયારીઓને લઈ પટના...
મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેની પાર્ટી MNSએ હવે રાજ્યના એક મુખ્ય શહેર ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર કરવા માટેની મુહીમ શરૂ કરી છે....
કોલકાતા, કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે કોલકાતામાં પ્રથમ અંડર ગ્રાઉન્ડ મેટ્રો રેલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પિયુષ ગોયલે કહ્યું...
નવી દિલ્હી, લંડનમાં ચાલી રહેલા નિઝામ ફંડ કેસમાં ભારતને મોટી જીત હાથ લાગી છે. પાકિસ્તાનને પરાજીત કરીને ભારતે કરોડો રૂપિયાની...
નવી દિલ્હી, આમ આદમી પાર્ટીની દિલ્હી વિધાનસભામાં ભવ્ય જીત બાદ અરવિંદ કેજરીવાલ ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી તરીકે 16 ફેબ્રુઆરીએ શપથ લેશે....
નવીદિલ્હી, પાકિસ્તાને ફરી એકવાર આજે નાપાક હરકત કરી હતી. પાકિસ્તાની રેન્જર્સ દ્વારા પૂંચ સેક્ટરમાં જારદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની...
નવીદિલ્હી, ગત વર્ષે ૧૪ ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા. આ જવાનાનોની યાદમાં એક સ્મારક...
નવીદિલ્હી, ગત વર્ષે આજના દિવસે એટલે કે ૧૪ ફેબ્રુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામા જિલ્લામાં આવેલ કેન્દ્રીય રિઝર્વ પોલીસ...
મુઝફફનગર, ઉત્તરપ્રદેશમાં નાગરિક સંશોધન કાનુનને લઇ થયેલ પ્રદર્શન દરમિયાન થયેલ હિંસામાં વસુલી માટે કાનુની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને...
નોઇડા, વિજળી વિભાગે બિલ બાકી હોવાને કારણે ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી માયાવતીના ભાઇ આનંદ કુમારના મકાનનું વિજળીનું કનેકશન કાપી નાખ્યું છે.જા...
નવી દિલ્હી : ટેરી (TERI)ના પૂર્વ પ્રમુખ અને પર્યાવરણવિદ આરકે પચૌરી (RK Pachauri)નું ગુરુવારે 79 વર્ષની ઉંમરમા નિધન થયું છે. પચૌરીને...
લંડન, ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ લંડનની કોર્ટમાં ગુરૂવારે થયેલી સુનાવણી દરમિયાન જાહેરમાં હાથ જોડીને કહ્યુ હતુ કે, ભારતીય બેંકો મારી...
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીર પબ્લિક સેફ્ટી એક્ટ (PSA), 1978 હેઠળ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાની નજરકેદને પડકારતી અરજી પર...
નવી દિલ્હી, નિર્ભયા ગેંગરેપ કેસમાં શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ આર. ભાનુમતિ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક ચેમ્બરમાં...
નવી દિલ્હી, સરકારની બાકી રકમ ચુકવવામાં અખાડા કરી રહેલી ટેલિકોમ કંપનીઓની સુપ્રીમ કોર્ટે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોર્ટે ટેલિકોમ કંપનીઓને...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ આદેશમાં રાજકીય પક્ષોને પોતાના ઉમેદવારોના અપરાધિક રેકોર્ડ પ્રજાની સમક્ષ રજૂ કરવા...
લખનૌ: ઉત્તરપ્રદેશમાં નાગરિક સુધારા કાનૂનના સંદર્ભમાં હિંસા થયા બાદ તોફાની તત્વો સામે કાર્યવાહી કરવાની શરૂઆત યોગી સરકારે કરી દીધી છે....
