Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: ખુબ જ સંવેદનશીલ રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ મામલામાં મધ્યસ્થતાના તમામ પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટે છઠ્ઠી...

જમ્મુ-કાશ્મીર: ભારતીય સેનાને શુક્રવારે અમરનાથ યાત્રાના માર્ગ પાસે એક આતંકી ઠેકાણા પાસેથી અમેરિકન સ્નાઈપર રાઈફલ અને પાકિસ્તાનમાં બનેલી સુરંગ મળી...

નવી દિલ્હી : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કાશ્મીરના મુદ્દા પર મધ્યસ્થતી કરવા માટેની ઓફર કરવામાં આવ્યા બાદ આજે પ્રથમ...

અમદાવાદ,  વિશાખાપટનમ પોર્ટનાં બહાર કિનાર પર સ્થિત ભારતનું સૌથી મોટું ઇન્ટિગ્રેટેડ આયર્ન ઓર હેન્ડલિંગ કોમ્પ્લેક્સ અને ૨૪ એમટી (મિલિયન ટન)ની...

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે પ્રદેશને લઇને એક મોટો ફેંસલો કર્યો છે. હજુ સુધી દેશભરમાં...

ગુવાહાટી-પટણા : બિહાર અને આસામાં પુરની સ્થિતિ ખુબ ગંભીર બનેલી છે. બંને રાજ્યોમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઇ ગયુ છે. નીચાણવાળા વિસ્તારોમાં...

મેંગ્લોર : લોકપ્રિય કેફે ચેઇન સીસીડીના સ્થાપક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કૃષ્ણાના જમાઈ સિદ્ધાર્થનો મૃતદેહ...

નવી દિલ્હી,  ભારતની સૌથી મોટી કોફી ચેન, કેફે કોફી ડે (સીસીડી) ના માલિક અને સ્થાપક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ બુધવારે સવારે...

શ્રીનગર : વાર્ષિક અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં જારી રહી છે. જા કે હાલમાં વરસાદ અને ખરાબ હવામાનના કારણે શ્રદ્ધાળુઓ પરેશાન...

,  મધ્યપ્રદેશના ધાર જીલ્લામાં મોગીયા સમાજના લોકો રહે છે. મોગીયા અનુસૂચિત જનજાતિ છે. તેમને અનામતનો લાભ પણ મળતો હતો. હવે...

બેર ગ્રીલેઝે 29 જુલાઈ (રવિવારે) જાહેરાત કરી હતી કે તે "વિશ્વના સૌથી શક્તિશાળી નેતા" સાથે જંગલમાં પ્રવેશ કરશે. સોમવારે ગ્રીલેસે...

૭ ફલાઈટોના રૂટ ડાયવર્ટ, ૧૧ ફલાઈટો રદ, રેલ્વેને ઘેરી અસરઃ હજારો મુસાફરોનો અધવચ્ચે ટ્રેઈનો રોકાતા જીવ તાળવેઃ રેલ્વે પ્રશાસન તરફથી...

ભાજપ નેતા યેદિયુરપ્પાએ ચોથીવાર રાજયના મુખ્યમંત્રી તરીકે સોંગદ લીધા બેંગ્લુરૂ, કર્ણાટક ભાજપ અધ્યક્ષ બી એસ યેદિયુરપ્પાને રાજભવનમાં રાજયપાલ વજુભાઇ વાળાએ...

નવીદિલ્હી, પીએફ મામલે કર્મચારી ભવિષ્યનીધી સંગઠનને એક મહત્વની જાહેરાત કરી છે. જે મુજબ જા કોઈ કર્મચારીનો એક હપ્તો પણ પીએફનો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.