Western Times News

Gujarati News

National

મણિપુર રાજયમાં વકરેલા વર્ગવિગ્રહને વિધાનસભાના સભ્યો અટકાવી શકે છે પણ જાે મતોનું રાજકારણ ન છોડાય તો સુપ્રિમ કોર્ટે નિર્ણાયક ભૂમિકા...

(એજન્સી)નવી દિલ્હી, મણિપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી હિંસક ઘટનાઓ અંગે સુપ્રીમ કોર્ટે ફરી સુનાવણી કરી હતી. અત્યાર સુધીની સુનાવણીમાં...

અર્ધલશ્કરી દળોની કંપનીઓ પણ તૈનાત કરવામાં આવીઃ તોફાનીઓ સામે કડક કાર્યવાહી ચંદિગઢ, હરિયાણામાં સોમવારે વીએચપીની રેલી ઉપર કરવામાં આવેલાં હિંસક...

આ પુસ્તકમાં ભારતીય રોકેટ વિદ્યા, વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના ઇતિહાસ, ભારતીય રાજકારણ અને વહીવટી તંત્રનું સુંદર નિરૂપણ કરવામાં આવ્યું છે...

ભારતીય ફોરેન સર્વિસના પ્રોબેશનર્સે રાષ્ટ્રપતિ મુર્મુની મુલાકાત કરી-આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની ભૂમિકા અને પ્રભાવનો ઝડપથી વિસ્તરણ યુવા રાજદ્વારીઓ માટે નવા પડકારો...

પ્રધાનમંત્રી મોદીને મહારાષ્ટ્રનાં પૂણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા 140 કરોડ નાગરિકોને આ એવોર્ડ અર્પણ કર્યો-નમામી ગંગે પ્રોજેક્ટને રોકડ...

ISRO ૨૩ ઓગસ્ટે ચંદ્રની સપાટી પર લેન્ડરને સોફ્ટ લેન્ડ કરવાનો પ્રયાસ કરશે. નવી દિલ્હી, ચંદ્રયાન-૩ સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળી...

મુંબઈ, મહારાષ્ટ્રના થાણેના શાહપુરમાં મંગળવારે સવારે મોટી દુર્ઘટના થઈ ગઈ છે. થાણેના શાહપુ સરલામ્બે વિસ્તારમાં સમૃદ્ધિ મહામાર્ગના નિર્માણ કાર્ય દરમ્યાન...

બિસ્માર માર્ગોના પગલે વાહન ચાલકો હેરાન પરેશાન (તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ)(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચમાં વરસાદી સિઝન વાહન ચાલકો માટે દર વર્ષે...

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) ગોધરામાં આજે આદિવાસી પરિવાર,પંચમહાલ અને ગુજરાત એસ.ટી,એસ.સી, ઓ.બી.સી. અને માયનોરીટી એકતા મંચ દ્વારા દેશના રાષ્ટ્રપતિ ને...

મહિલાઓ સામે હિંસા રોકવા મજબૂત મિકેનિઝમ બનાવોઃ સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી, મણિપુર વાયરલ વીડિયો કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે ફરી સુનાવણી...

નવી દિલ્હી, વર્ષ ૨૦૧૦માં, ગ્રીનલેન્ડ કંપનીએ ચીનના ઉત્તરપૂર્વીય પ્રાંત લિયાઓનિંગમાં દેશના અબજાેપતિઓ માટે મલ્ટિમિલિયોનેર પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પરંતુ બે...

હૈદરાબાદ, આ તસવીર હૈદરાબાદના નગર નિગમ ઓફિસની છે. જ્યાં ફરિયાદ નહીં સાંભળતા એક શખ્સે ઓફિસરના ટેબલ પર સાંપ છોડી મુક્યો...

વિઝા વગર મુસાફરી કરી શકાય એવા દેશોમાં અલ્બેનિયા, સર્બિયા, બોત્સ્વાના, ઇથોપિયા, યુગાન્ડાનો સમાવેશ થાય છે નવી દિલ્હી, જે લોકોને ફરવાનો...

મુખ્ય પુજારીએ જાહેર કર્યો કાર્યક્રમ (એજન્સી)અયોધ્યા, અયોધ્યામાં જે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તેમાં શ્રી રામલલ્લાની સ્થાપનાનો સમય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.