Western Times News

Gujarati News

National

ચંદ્રયાન-3 આજે સાંજે 6.04 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે.એ પહેલાં સાંજે 5 વાગ્યે ઈસરોએ લેન્ડરને છેલ્લો કમાન્ડ આપી...

ઈસરોના અધ્યક્ષે મંત્રી ડો.જિતેન્દ્ર સિંહને બુધવારે ચંદ્ર પર ઉતરાણ માટે ચંદ્રયાન-3ની સ્થિતિ અને તૈયારી વિશે અપડેટ કર્યા ઇસરો (ઇન્ડિયન સ્પેસ...

શાહજહાંપુર, સરહદ પારના પ્રેમની વાર્તાઓમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે. દક્ષિણ કોરિયાની એક યુવતી કિમ બોહ-ની, શાહજહાંપુરમાં તેના પ્રેમી, સુખજીત...

નવી દિલ્હી, ભારત દ્વારા કરાયેલા આર્થિક સુધારાઓ અને ટેક્નિકલ સિદ્ધિઓ પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું કે ભારત...

(એજન્સી)ગ્વાલિયર, રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળ મધ્યપ્રદેશના ગ્વાલિયર સહિત દેશના ૧,૩૦૦ રેલવે સ્ટેશનોને...

નવી દિલ્હી, ક્વોલિટી એજ્યુકેશન માટે ભારતથી કેનેડા જઈ રહેલા યુવાનોની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. કેનેડા અત્યારે ભારતીય સ્ટુડન્ટ્‌સ...

નવી દિલ્હી, જ્યારે વ્યક્તિનું કામ સરળતાથી થતું નથી ત્યારે તે લાંચ આપીને તેને સરળતાથી કરાવવાના પ્રયાસો કરવામાં આવે છે. ભારતમાં...

નવી દિલ્હી, આસામમાં સેંકડો ચાહકોએ ભવ્ય વિદાય આપીને 'દાદા હાથી'ને શ્રદ્ધાંજલિ આપી. આ હાથી બિજુલી પ્રસાદને આસામના સોનિતપુર જિલ્લામાં મેગોર...

(એજન્સી)નવીદિલ્હી, ભારતીય નૌસેના હવે પ્રશાંત મહાસાગરમાં પણ પોતાનો રસ વધારી રહી છે. ભારતના ઈતિહાસમાં પહેલી વખત ભારતીય નૌસેનાની સ્કોપીયન કલાસની...

કાર્ડમાં પશુુઓ-ફૂલોની તસવીરો પણ લગાવાઈ હતી, છતાં સરકારી અધિકારીઓએ તેને મંજુરી આપી દીધી (એજન્સી)જયપુર, રાજસ્થાન સરકાર વિવિધ યોજનાઓનો લાભ પહોચાડવા...

મુંબઈ, સાઉથના સુપરસ્ટાર રજનીકાંત યુપીના લખનઉ શહેર પહોંચ્યા. પત્ની લતા પણ રજનીકાંત સાથે હતા. વાત જાણે એમ છે કે રજનીકાંતની...

ચીનના ઘૂસણખોરીના ઈરાદાઓને બેવડો ફટકો પડશે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને માહિતી આપી છે કે લદ્દાખ ક્ષેત્રમાં સૈન્ય અને નાગરિક બંને ઉપયોગ...

એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યો ગયો પુલવામાના લેરો-પરીગામ વિસ્તારમાં એન્કાઉન્ટર કરાયું:જમ્મુ-કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય દળોના જવાનો આ ઓપરેશનમાં સામેલ થયા હતા...

નવી દિલ્હી, પ્રાઈવસીનું ઉલ્લંઘન વૈશ્વિક ચિંતાનો વિષય બની ગયો છે, જેના કારણે અમેરિકા સહિત વિશ્વના તમામ વિકસિત દેશોએ પણ પોતાની...

સિઝેરિયન ડિલિવરી બાદ મહિલાના પેટમાં કાતર ભૂલી ગયા ડોક્ટરો વિજયવાડા, ડોક્ટરોને ભગવાન માનવામાં આવે છે. કહેવાય છે કે, જાે ભગવાન...

પ્રત્યેક મૃતકના પરિજનોને ૧૫,૦૦૦ પ્રમાણે કુલ મળીને ૯ લાખ રૂપિયાની સહાયતા રાશિ પણ અર્પણ કરી છે અમદાવાદ,  હિમાચલમાં વરસાદે છેલ્લા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.