Western Times News

Gujarati News

National

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ પોલીસે સોમવારે ગ્રેટર નોઈડામાં પોલીસ સાથે બે અલગ-અલગ ગોળીબાર બાદ અપહરણકર્તાઓ પાસેથી 11 વર્ષના છોકરાને સફળતાપૂર્વક...

નવી દિલ્હી, કોઈ પણ ગ્રહના વાતાવરણમાં અમુક રાસાયણિક સંયોજનોની હાજરી જીવનના અસ્તિત્વનો સંકેત આપી શકે છે. આ સંયોજનોને બાયો સિગ્નેચર...

નવી દિલ્હી, ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. ચૂંટણી પ્રચારમાં આમ આદમી પાર્ટીએ પુરી તાકાત લગાવીને મેદાનમાં ઉતરી...

ઈશા અંબાણીએ મુંબઈમાં ભારતનું પ્રથમ મલ્ટી-ડિસિપ્લીનરી કલ્ચરલ સેન્ટરના પ્રારંભ અંગેની જાહેરાત કરી મુંબઈ,  ઈશા અંબાણીએ ​​મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં કળા...

૨૧ વર્ષ પહેલા ૭/૧૦/૨૦૦૧ ના રોજ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. છેલ્લા ૨૧ વર્ષથી સતત લોકોના દિલ પર રાજ...

વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશમાં એક મંદિર ખૂબ જ અલગ રીતે શણગારવામાં આવતા આ મંદિરે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. દેવી...

જયપુર, દેવી દુર્ગાની મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબવાથી બે અલગ અલગ રાજ્યોમાં કુલ ૧૩ લોકોના મોત થયા છે. કહેવાય છે કે,...

વડાપ્રધાને ચૂંટણી માટે શંખનાદ કરતા ૩૬૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્‌સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ પણ કર્યા નવી દિલ્હી,  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે...

અમિત શાહે કહ્યુ કે મોદી સરકાર આતંકવાદને સહન કરતી નથી અને તેનો સંપૂર્ણ સફાયો કરવા ઈચ્છે છે-અમિત શાહે પાકિસ્તાન સાથે...

બિહારથી લઈને પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત દેશભરના અનેક શહેરોમાં રાવણનું દહન કરવામાં આવ્યું નવી દિલ્હી,  વિજયાદશમીના તહેવાર પર દેશભરમાં...

"આખું વર્ષ સુધી પર્યટકોને મોહિત કરી શકે, કર્ણાટક રાજ્ય એક એવું પર્યટન સ્થળ છે. અમારા રાજ્યનું યુનેસ્કો હેરિટેજ સાઇટ્સ, અન્વેષિત...

નવીદિલ્હી, ચુંટણી પંચે દરેક રાજકીય પક્ષોને એક પત્ર લખી તેમને ચેતવ્યા છે કે કોઈ પણ ખોટા ચુંટણી વાયદાઓ ન કરે....

નવીદિલ્હી, ભારત સરકારના સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૨ અંતર્ગત વિવિધ કેટેગરીમાં ગુજરાતના પાંચ મહાનગરોની પસંદગી થઇ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સમગ્ર...

પૌડી, ઉત્તરાખંડમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં પૌડી જિલ્લામાં લગ્ન પ્રસંગ માટે ૪૦થી વધુ લોકોને લઇને જઇ રહેલી બસ ખાઇમાં...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેન સંકટ પર ત્યાંના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રી કાર્યાલયે આ...

વિજયાદશમીના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનજી ભાગવતનું રાષ્ટ્ર જોગ વક્તવ્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નાગપુર ખાતેના મુખ્યાલય ખાતે...

મંદસૌર, મધ્ય પ્રદેશના મંદસૌર જિલ્લાના સુરજની ગામમાં પ્રશાસને ત્રણ મુસ્લિમ યુવકોના ઘર પર બુલડોઝર ફેરવી દીધા હતા. જેની કિંમત લગભગ...

શોપિયાં, જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં દ્રાસમાં ચાલી રહેલા સુરક્ષાદળોના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર થયા છે. આ ત્રણેય આતંકી જૈશ-એ-મોહમ્મદ સાથે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.