Western Times News

Gujarati News

National

(એજન્સી)નવી દિલ્હી, આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિરાજ કુમાર વિશ્વાસ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. પંજાબ પોલીસ બુધવારે વહેલી...

નવી દિલ્હી, દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જન્મોત્સવના દિવસે થયેલી હિંસામાં સંડોવાયેલા પાંચ આરોપીઓ સામે કેન્દ્રીય ગૃહમંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (એનએસએ) હેઠળ...

નવી દિલ્હી, OTT પ્લેટફોર્મ અને સ્ટ્રીમિંગ ટેલિવિઝન સર્વિસ પ્રોવાઈડર નેટફ્લિક્સ(Netflix)ના શેરમાં ફરી એક વખત મોટી અફરાતફરી જોવા મળી છે. કંપનીના...

ગાજિયાબાદ, ગાજિયાબાદના મોદીનગરમાં બુધવારે સવારે એક દુઃખદ ઘટના બની હતી. અહીં સ્કૂલ-બસમાં બેઠેલા ચોથા ધોરણના એક બાળકનું મૃત્યુ થયું હતું....

મુંબઇ, શિવસેનાના સાંસદ અને વરિષ્ઠ નેતા સંજય રાઉતને હાઈકોર્ટના જજ પર આરોપ લગાવવામાં ભારે મુશ્કેલી પડી છે. ઈન્ડિયન બાર એસોસિએશને...

નવીદિલ્હી, દિલ્હી ભાજપના નેતાઓએ જહાંગીરપુરી હિંસાના આરોપી મોહમ્મદ અંસાર અને આમ આદમી પાર્ટી વચ્ચે જાેડાણનો દાવો કર્યાના એક દિવસ પછી...

નવીદિલ્હી, યુક્રેન યુદ્ધની શરૂઆતથી ભારત સતત તેના નિવેદન પર અડીખમ છે, કે માત્ર કૂટનીતિથી જ શાંતિ શક્ય છે અને રશિયા-યુક્રેનમાં...

નવી દિલ્હી, પ્રવાસીઓની સુવિધા માટે ભારતીય રેલવે દ્વારા વખતોવખત નિયમોમાં બદલાવ કરવામાં આવી જ રહ્યો છે. રેલવે દ્વારા જારી કરાયેલા...

નવી દિલ્‍હી, વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી મે મહિનામાં ત્રણ દેશોના પ્રવાસે જઈ શકે છે. મેના પ્રથમ સપ્તાહમાં તેઓ જર્મની, ડેન્‍માર્ક અને...

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ આરોપ લગાવતા કહ્યુ છે કે, રશિયાની સેના દુનિયાની...

નવી દિલ્હી, ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશને ચેતવણી આપી છે કે, આકરી ગરમીમાં દેશના માથા પર વીજળી સંકટ તોળાઈ રહ્યુ...

નવી દિલ્હી, ભારતીય નૌસેનાના યુધ્ધ જહાજ INS દિલ્હી પરથી વધુ એક બ્રહ્મોસ સુપર સોનિક મિસાઈલનુ પરિક્ષણ કરવામાં આવ્યુ છે. બ્રહ્મોસના...

બેંગલુરૂ, દેશની વર્તમાન સાંપ્રદાયિક ઘટનાઓ વચ્ચે કર્ણાટક સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. કર્ણાટક સરકારે નિર્ણય લીધો છે કે, ચાલુ શૈક્ષણિક...

લુધિયાણા , પંજાબના લુધિયાણા જિલ્લામાં મંગળવારે મોડી રાતે લગભગ પોણાત્રણ વાગ્યે ઝૂંપડીમાં આગ લાગવાથી લગભગ 7 લોકો જીવતા સળગી ગયા...

નવી દિલ્હી, દિલ્હીમાં ફરી એક વાર માસ્ક પહેરવું ફરજિયાત કરી દેવામં આવ્યું છે. દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)એ બુધવારે તેમની...

નવીદિલ્હી, દેશભરમાં લાઉડસ્પીકરોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ પ્રમુખ પ્રવિણ તોગડિયાએ ભાજપને સલાહ આપી છે કે...

અયોધ્યા, છેલ્લા ૭૦ વર્ષથી શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં જે સ્થાપિત મૂર્તિઓની લોકો દ્વારા પૂજા કરવામાં આવે છે. તે મૂર્તિઓને શ્રી...

ભોપાલ, મધ્યપ્રદેશ હાઈકોર્ટે યૌન ઉત્પીડન સાથે જાેડાયેલા એક મામલાની સુનાવણી કરતા લિવ-ઈન રિલેશનશિપ પર કડક ટિપ્પણી કરી છે. અદાલતે જાતીય...

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ પ્રધાન Amit Shah ઉર્જા પ્રધાન આર.કે. સિંહે કોલસા મંત્રી પ્રહલાદ જાેશી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.