Western Times News

Gujarati News

National

તિરુપતિ, લોકગાયિકા લતા મંગેશકરજીનું નિધન થતો દેશમાં શોકનો માહોલ છે અને ઠેરઠેર લતા દીદીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે...

લખનઉ : ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીએ લોક કલ્યાણ સંકલ્પ પત્ર ના નામથી ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કર્યું છે. સંકલ્પ પત્રના...

નવીદિલ્હી, શ્રીલંકામાં ધરપકડ કરાયેલા ભારતીય માછીમારોને ઈમિગ્રેશન ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. આ તમામ ૫૬ માછીમારોને કોર્ટે મુક્ત કરવાનો આદેશ...

નવીદિલ્હી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ પંજાબના સીએમ ચરણજીત સિંહ ચન્નીના ભત્રીજા ભૂપિન્દર સિંહ હનીની કડક પૂછપરછ કરી રહી છે આ...

હૈદરાબાદ, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે તાજેતરમાં ભારતમાં નવું બંધારણ બનાવવા અંગે ટિપ્પણી કરી હતી. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો...

નવીદિલ્હી, ભારતીય તપાસ એજન્સી (એનઆઇએ) એ અંડરવર્લ્‌ડ ડોન દાઉદ ઈબ્રાહિમ અને છોટા શકીલ સહિત ડી-કંપનીના સાત લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધી...

નવીદિલ્હી, ઈઝરાયેલ પોતાના જ દેશમાં પેગાસસ સ્પાયવેર માં ફસાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. વડા પ્રધાન નફ્તાલી બેનેટે સોમવારે...

શંકાસ્પદ લેબમાં કોરોના ટેસ્ટ પાછળ ભારતીયોએ બે વર્ષમાં રૂા.૭૪૦૦૦ કરોડ ખર્ચયા (એજન્સી) નવીદિલ્હી, કોરોના વાઈરસ મહામારીના છેલ્લા બે વર્ષમાં ભારતીયોએ...

નવી દિલ્હી, દેશભરમાં કોરોનાની મહામારી ફેલાવવામાં અને પરપ્રાંતીય મજૂરોને પડેલી મુશ્કેલીઓ માટે વિપક્ષની સરકારો જવાબદાર હતી એવો આક્ષેપ વડાપ્રધાન નરેન્દ્ર...

નવી દિલ્હી, પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ કેટલાક એવા ચહેરાઓને પણ પાર્ટીમાં સામેલ કરવા ઈચ્છે છે જેઓ પ્રસિદ્ધ હોય. આવું જ...

નવી દિલ્હી, AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસીના વાહન પર ફાયરિંગ મામલે રાજ્યસભામાં જવાબ આપતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે...

શ્રીનગર, ગિરનાર તળેટી જંગલમાં આમકુ ખાતે આવેલા આશ્રમના મહંત કાશ્મીરીબાપુનું ગઈકાલે 97 વર્ષની વયે અવસાન થયું હતું. પાર્થિવદેહને અંતિમદર્શન માટે...

દહેરાદુન, ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના બે દિવસના પ્રવાસ પર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે...

અલીગઢ, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને વિધાનસભા ચૂંટણીના સ્ટાર પ્રચારક સંજય સિંહ અલીગઢ પહોંચ્યા હતા. ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં જનસંપર્ક...

નવીદિલ્હી, જવાહર લાલ યુનિવર્સિટીને પોતાના પહેલા મહિલા વાઈસ ચાન્સેલર મળી ગયા છે. પ્રોફેસર શાંતિશ્રી ધૂલિપુડીને જેએનયુના નવા વાઈસ ચાન્સેલર બનાવાયા...

લખનૈૌ, ઉત્તર પ્રદેશ ચૂંટણીનાં ઘમાસણ વચ્ચે રોડ શો અને જાહેરસભા દરમિયાન અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ક્યારેક કોઈ નેતાનાં...

હૈદરાબાદ, આંધ્રપ્રદેશના અનંતપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક વ્યક્તિની હાલત...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.