Western Times News

Gujarati News

National

મુંબઇ,મુકેશ ખન્નાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેણે હિન્દુઓને એકજૂથ થવાની અપીલ કરતા કહ્યું કે, હિન્દુ ધર્મના લોકોએ...

આસામમાં પૂર ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક ૪૬ ઉપર પહોંચ્યો,ભારે વરસાદની આગાહી નવી દિલ્હી, દેશના કેટલાક ભાગમાં હજુપણ આગ ઓકતી ગરમી પડી...

રાંચી, રાંચીના સિલ્લીની માધ્યમિક શાળા બાંસારૂલીમાં ગુરૂવારે મધ્યાહ્ન ભોજનમાં મળતી દાળ ખાવાથી ૨૫ બાળકો બિમાર થઈ ગયા હતા. ખાવાનું ખાધા...

ગોવાહાટી,આસામના કરીમગંજ ભારત - બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે વાડની બહાર રહેતા ૧૫૦ જેટલા ભારતીય પરિવારોનું આસામમાં પુનર્વસન કરવામાં આવશે.રાજ્ય સરકારે...

નવીદિલ્હી,સેનામાં નવી ભરતી યોજના ‘અગ્નિપથ’ને લઈને દેશમાં આક્રોશનું વાતાવરણ છે. પ્રદર્શનકારીઓએ શુક્રવારે ઘણી જગ્યાએ હંગામો મચાવ્યો હતો. કેન્દ્ર સરકારની આ...

નવી દિલ્હી, દેશમાં વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો હવે ઘરદીઠના બદલે વ્યક્તિદીઠ વાહનો વસાવવા લાગ્યા છે. આ...

નવી દિલ્હી, જેલમાં બંધ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સાથે સંકળાયેલા ૧૦ ઠેકાણાઓ પર આજે સવારે દરોડો પાડવામાં આવ્યો હતો....

રેલવે મંત્રાલય હાલ માત્ર શારીરિકરૂપે સક્ષમ ન હોય તેવા લોકો, દર્દીઓ, વિદ્યાર્થીઓને જ લાભ આપી રહ્યું છે નવી દિલ્હી, તાજેતરમાં...

કિશોરી સાથેના લગ્નના એક વર્ષ બાદ એફઆઈઆર ઈન્દોર, ઈન્દોરમાં ૧૪ વર્ષની બાળકી સાથે ૧૯ વર્ષના યુવકના કથિત રીતે બળજબરીપૂર્વક બાળલગ્નના...

નવી દિલ્હી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈ અગ્રસેનના અનેક ઠેકાણાઓ પર સીબીઆઈએ દરોડો પાડ્યો છે. અગ્રસેનના જાેધપુર સ્થિત આવાસ ખાતે...

ડ્યૂટી સમયે પોતાના પ્રાણોની આહુતિ આપનારા જવાનોને અધિકારી-સામાન્ય નાગરિકો શ્રદ્ધાંજલિ આપી શકે છે ચંદીગઢ, હરિયાણાના ડીજીપી પીકે અગ્રવાલે શુક્રવારે હરિયાણા...

મુંબઈ, બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રની મહા વિકાસ સરકારના મંત્રી અને પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ૨૦ જૂને એમએલસી ચૂંટણીમાં મતદાન કરવાની પરવાનગી...

યુવાઓને ધીરજ રાખવા પૂર્વ સેના અધિકારીઓની અપીલ નવી દિલ્હી,અગ્નિપથ સ્કીમનો વિરોધ કરીને રસ્તા પર આવનારા યુવાઓને ધીરજ રાખવા માટે સેનાના...

દરભંગા, કેન્દ્ર સરકારની આર્મી ભરતી માટેની નવી અગ્નિપથ યોજનાના વિરોધમાં ઠેર ઠેર રસ્તાઓ પર ટોળા ઉતર્યા છે.ખાસ કરીને બિહારમાં તેની...

બેતિયા, બિહારમાં અગ્નિપથ યોજના વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શન ચાલુ છે. રોષે ભરાયેલા પ્રદર્શનકારીઓ દ્વારા ભારતીય રેલવેને નિશાન બનાવ્યા બાદ હવે...

બિહારથી શરુ થયેલો વિરોધ દેશના અન્ય રાજ્યોમાં ફેલાયો, એમપી, યુપી, હરિયાણા, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં અગ્નિપથ સામે વિરોધ પ્રદર્શન નવી...

મુંબઈ, સ્થાનિક શેરબજારો શુક્રવારે સતત છઠ્ઠા દિવસે ઘટ્યા હતા અને અસ્થિર ટ્રેડિંગમાં બીએસઈ સેન્સેક્સ ૧૩૫ પોઈન્ટ ઘટીને બંધ રહ્યો હતો....

શ્રીનગર, કોરોનાકાળ બાદ ફરી એકવાર અમરનાથ યાત્રા ભક્તોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે, જેના લીધે આ વખતે પ્રશાસને શ્રદ્વાળુઓ...

જયપુર, મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના ઘરે સીબીઆઇએ દરોડા પાડયા છેે,સીબીઆઈએ સીએમ અશોક ગેહલોતના ભાઈ અગ્રસેન ગેહલોતના ઘરે દરોડા...

શ્રીનગર, જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોએ બે અલગ અલગ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના અનુસાર અનંતનાગ જિલ્લાના હંગલગુંડ...

ભોપાલ, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નિશાતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મિલિટરી વિસ્તારને અડીને આવેલા ટેકરીમાંથી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.