Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, આજથી બજેટ સત્ર શરૂ થઈ ગયું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ બાદ નાણામંત્રી ર્નિમલા સીતારમણે આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું....

વારાણસી, ઉત્તરપ્રદેશમાં આવેલ વારાણસી અને જૌનપુરમાં આયકર વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અહીયા મોટા વેપારીઓની દુકાનમાં તેમજ તેમના...

લખનૌ, કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાનની રચના જ નહોતી થવી જાેઈતી. લઘુમતીઓ, હિન્દુઓ, પારસીઓ, શીખો પર હાલ અત્યાચાર...

નવીદિલ્હી, ૧૬ વર્ષની છોકરીનો પીછો કરવાના કેસમાં ૨૦૧૬માં આરોપીને નિર્દોષ જાહેર કરનારી વિશેષ અદાલતે જણાવ્યું કે, છોકરીનો હાથ પકડીને તેની...

નવીદિલ્હી, સંસદનું બજેટ સત્ર આજે એટલે કે સોમવારથી શરૂ થયું છે. જેની શરૂઆત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના ભાષણથી થઈ હતી. સંસદના...

ભોપાલ, મધ્ય પ્રદેશમાં સ્કુલ 1 ફેબ્રુઆરીથી ખુલી જશે. ધોરણ 1થી ધોરણ 12 સુધી 50 % ક્ષમતા સાથે સંચાલિત કરવાનો નિર્ણય કરાયો...

નવી દિલ્હી, કેન્દ્રીય નાર્કોટિક્સ બ્યુરો (સીબીએન) મધ્ય પ્રદેશના અધિકારીઓએ માદક પદાર્થોની તસ્કરી અને તસ્કરો પર વિશેષ કાર્યવાહી અભિયાન અંતર્ગત 600 કિલો...

નવી દિલ્હી, આગામી વિધાનસભા ચૂંટણી માટે રેલીઓ પરનો પ્રતિબંધ 11 ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. સોમવારે મળેલી કેન્દ્રીય ચૂંટણી પંચની...

મુંબઇ, ટેલિકોમ કંપનીઓએ હવે ઓછામાં ઓછા બે વર્ષ સુધી, આંતરરાષ્ટ્રીય કોલ, સેટેલાઇટ ફોન કોલ્સ, કોન્ફરન્સ કોલ અને સામાન્ય નેટવર્ક અથવા...

નવીદિલ્હી, આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી શાસિત મ્યુનિસિપલ કોર્પોરેશને કોર્પોરેશનની ખૂબ જ કિંમતી જમીન તેના...

કોચ્ચી, કેરળના કોઝિકોડથી હાલ એક ભીષણ આગ લાગ્યાની ઘટના સામે આવી છે. અહીં વાડીકડાવુ પાસેના પોલ્ટ્રી ફાર્મમાં લાગેલી આગમાં ૨૫૦૦થી...

ચંડીગઢ, પંજાબ કોંગ્રેસના પ્રમુખ નવજાેત સિંહ સિદ્ધુએ ફરી એકવાર પોતાના પંજાબ મોડલ પર ચર્ચા કરી. તેમણે કહ્યું કે, તેમના પંજાબ...

નવી દિલ્હી , બજેટ 2022-23ની આખરી ઘડીઓ ગણાઈ રહી છે અને સોમવારે રજૂ થયેલા ઇકોનોમિક સર્વે અનુસાર દેશનું અર્થતંત્ર કોરોનાની મહામારીની...

નવીદિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના વડા મોહન ભાગવત ફરી એકવાર ૩૧ જાન્યુઆરીએ બંગાળના બે દિવસીય પ્રવાસ પર આવી રહ્યા છે.આરએસએસના...

હૈદરાબાદ, ફુટપાથ પર બેઠેલાં મજૂરોને એક કારે કચડી નાંખ્યાનો કિસ્સો સામે આવ્યો છે. તેલંગનાનાં કરીમનગરમાં રવિવારની સવારે ફૂટપાથ પર બેઠેલા...

આવકવેરા સ્લેબ કે દરમાં ફકત અમીરો પરના વેરા દર વધારવાની હિમ્મત કરી શકે : આડકતરા વેરામાં જીએસટી માળખાના કારણે સરકાર...

નવી દિલ્હી, ભારતીય સેનાના નેતૃત્વમાં ગરુડ સ્પેશિયલ ફોર્સના જવાનોએ શનિવારે પુલવામામાં હાથ ધરાયેલા ઓપરેશનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જેમાં ચાર...

શબ્બીર મૌલાના અયુબનો શાર્પશૂટર-સાજનની હત્યા કરવા પણ સાથે લઈ ગયો હતો:   (એજન્સી) અમદાવાદ, ધંધૂકામાં કિશન ભરવાડ ઉપર જાહેરમાં ફાયરિંગ કરીને...

ત્રિપુરામાં નવેમ્બરમાં રમખાણોમાં મૌલાના ૨૧ દિવસ જેલમા રહ્યો, મૌલાના ઝેરીલા ભાષણ માટે કુખ્યાત ધંધૂકા કિશન ભરવાડ હત્યા કેસમાં દિલ્હીમાંથી મૌલવીની...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.