Western Times News

Gujarati News

National

નવીદિલ્હી, હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. હિમવર્ષાને કારણે ઠંડીમાં પણ વધારો થયો છે. તો આ તરફ હરિયાણામાં...

લખનૌ, ૬૯,૦૦૦ શિક્ષક ભરતી ઉમેદવારોએ છેલ્લા ૪ મહિનાથી મૂળભૂત શિક્ષણ નિયામકની કચેરી પર પ્રદર્શન કરીને ઉત્તર પ્રદેશ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથન...

હલ્દવાની, કોતવાલી પોલીસને એક ગુજરાતી પ્રવાસી પરિવારની રૂપિયા ભરેલી ખોવાયેલી બેગ મળી આવી છે. આ સાથે, તેને પ્રવાસીને સોંપવામાં આવે...

હરિયાણા, હરિયાણાનાં ગૃહમંત્રી અનિલ વિજે પાકિસ્તાનની જીત પર ફટાકડા ફોડનારાઓનાં સમર્થનમાં મહેબૂબા મુફ્તીનાં ટ્‌વીટ પર આકરા પ્રહારો કર્યા છે. તેઓએ...

ચેન્નાઈ, દિવાળી કે તહેવારના સમયે મોટી ખરીદી કરતી વખતે ડિસ્કાઉન્ટ કેટલું મળે છે તેનો ગ્રાહકો દ્વારા વિચાર કરવામાં આવતો હોય...

નવી દિલ્હી, દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. મંગળવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે ૧૨,૪૨૮ નવા કોવિડ-૧૯ કેસ...

શ્રીનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસના ત્રીજા અને છેલ્લા દિવસે સોમવારે પુલવામામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ કેમ્પની...

૯૦ ટકા ટીબી બેકટેરિયા શ્વાસ લેતા સમયે ડ્રોપલેટસ મારફતે પ્રસરે છેઃ ખાંસી કરતા શ્વાસથી ટીબી સંક્રમણની શકયતા વધુ નવીદિલ્હી, સદીઓથી...

લખીમપુર, હરિયાણામાં સિંધુ બોર્ડર પર યુવકની ક્રુરતાથી હત્યાના મામલે સરેન્ડર કરનારા નિહંગોની પોલીસે પૂછપરછ પૂર્ણ કરી લીધી છે. પોલીસે ચારેય...

શ્રીનગર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના જમ્મુ-કાશ્મીર પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. સોમવારે શ્રીનગર પહોંચેલા ગૃહમંત્રીએ સ્ટેજ પર લાગેલા બુલેટ પ્રુફ...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સિદ્ધાર્થનગર અને વારાણસીના પ્રવાસે છે. વડાપ્રધાને સિદ્ધાર્થનગર ખાતે માધવ પ્રસાદ ત્રિપાઠી મેડિકલ કોલેજ અંતર્ગત પ્રદેશની...

લખનૌ, ઉત્તર પ્રદેશના મહરાજગંજ જિલ્લા ખાતે ૧૨ વર્ષીય દલિત બાળકી સાથે ગેંગરેપ બાદ હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બૃજમનગંજ...

નાસિક, મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પિપળગાવના ૧૦ ડુંગળી વેપારીઓને ત્યાં ઈન્ક્‌મ ટેક્સની રેડમાં ૨૪ કરોડ રૂપિયા રોકડાં મળી આવતાં ચકચાર મચી...

બેંગલુરૂ, દક્ષિણી રાજ્ય કર્ણાટકમાં છેલ્લા કેટલાક સમયથી સાર્વજનિક સ્થળોએ બનેલા ધાર્મિક સ્થળોને ધ્વસ્ત કરવામાં આવી રહ્યા હતા તેને લઈ સર્જાયેલા...

જમ્મુ, જમ્મુ -કાશ્મીરમાં રવિવારે વહેલી સવારે પૂંછમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મી અને એક સૈન્ય અધિકારી ઘાયલ થયા હતા. છેલ્લા...

અનંતનાગ, જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં હિમવર્ષામાં ફસાવાના કારણે બે લોકોનાં મોત નીપજ્યાં હતા જ્યારે બે લોકોને બચાવાયા હતા. જાેકે, આ મોત...

ગ્રેટર નોએડા. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું છે કે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખાની સુરક્ષાની જવાબદારી સંભાળનારી...

નવી દિલ્હી, ભારતમાં ઘટી રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે એક ચિંતાજનક વાત સામે આવી છે. બ્રિટન અને યુરોપના અનેક દેશોમાં તબાહી...

નવી દિલ્હી,  મુંબઈમાં ડ્રગ્સ કેસની તપાસ દ્વારા ચર્ચામાં આવેલા એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. હવે...

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના પ્રવાસના બીજા દિવસે ગૃહ મંત્રી અમિત શાહે જમ્મુમાં રેલીમાં સંબોધન કર્યું હતું. શાહે કહ્યું કે આર્ટીકલ 370...

નવી દિલ્હી, દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઘટ્યા છે. સોમવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે ૧૪,૩૦૬ નવા કોવિડ-૧૯ કેસ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.