Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, એર ઈન્ડિયાના ખાનગીકરણની પ્રક્રિયાને રદ કરવા માટે ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીની અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. સ્વામી...

દેશમાં હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યા વધી નવી દિલ્હી, એમ્બ્યુલન્સની સાયરનનો અવાજ થોડો વધારે આવવા લાગ્યો છે. હોસ્પિટલ ઈમરજન્સી રૂમ...

સાગર, મધ્યપ્રદેશના સાગર સેન્ટ્રલ જેલમાં હાલના દિવસોમાં એક અનોખો નજારો જાેવવા મળી રહ્યો છે.અહીં કેદીઓની વચ્ચે જ્ઞાનની ગંગા વહી રહી...

પણજી, ગોવામાં યોજાનાર વિધાનસભા ચુંટણીને લઇ તૈયારીઓ શરૂ થઇ ચુકી છે.આથી ગોવામાં શિવસેના અને કોંગ્રેસ મહારાષ્ટ્ર જેવું ગઠબંધન કરવા પર...

મુંબઈ, મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેનાના નેતા અબ્દુલ સત્તારે રાજ્યમાં ફરી એક વખત ભાજપા-શિવસેના ગઠબંધનની સરકારનો સંકેત આપ્યો છે. અબ્દુલ સત્તારે...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ વિરુદ્ધ સુરક્ષાદળોનું અભિયાન તેજ થયું છે અને સુરક્ષાદળોને પુલવામામાં મોટી સફળતા મળી છે. સેનાના જવાનોએ...

કોલકાતા, કોરોનાએ પશ્ચિમ બંગાળમાં ભારે ઉત્પાત મચાવીને હવે ડોકટરો તેમજ સ્વાસ્થ્ય કર્મીઓને પણ સકંજામાં લેવા માંડ્યા છે. કોલકાતાની એનઆરએસ મેડિકલ...

ચંદીગઢ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ફિરોઝપુર યાત્રા દરમિયાન તેમના સુરક્ષામાં મોટી ચૂક જાેવા મળી, જેના કારણે ફિરોઝપુરના એસએસપીને સસ્પેન્ડ કરી...

ચંદીગઢ, પંજાબમાં પીએમ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. ભટિંડા એરપોર્ટથી રોડ માર્ગે ફિરોઝપુર જતી વખતે રસ્તામાં ખેડૂતોનું...

નવી દિલ્હી, ગયા મહિને તામિલનાડુમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ રાવત સહિત 14 લોકોના નિધન થયા હતા....

લખનૌ, કોરોનાના વધતા જતા કેસોને લઈને કોંગ્રેસે હવે યુપી વિધાનસભા માટેના પોતાના ચૂંટણી પ્રચાર પર બે સપ્તાહ સુધી રોક લગાવી દીધી...

રાંચી, દેશમાં એક પછી એક માર્ગ અકસ્માત ની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવ્મા આજે બુધવારની સવારે ઝારખંડથી દુખદ...

નવીદિલ્હી, વિશ્વભરમાં ઘાતક કોરોના વાયરસનો કહેર યથાવત છે, ઘણા દેશોમાં ઘાતક ઓમિક્રોન વેરીએન્ટનો પણ ખતરો તોળાઈ રહ્યો છે, ત્યારે આ...

મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ થયો છે કોરાના બેકાબૂ બની રહ્યો છે ત્યારે રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો પણ કોરોના સંક્રમણની ઝપેટમાં...

ભુવનેશ્વર, ઓરિસ્સા હાઇકોર્ટમાં યોર ઓનર,માઇ લોર્ડ અને ઓનનરેબલ જેવા સંબોધિત કરવામાં આવનારા શબ્દ અતીત બની જશે.હકીકતમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ એસ...

નવી દિલ્હી/ચંદીગઢ, પંજાબના ફિરોઝપુર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી રદ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રાલયે એક નિવેદન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.