Western Times News

Gujarati News

National

લખનૌ, યુપીના લખીમપુરમાં કિસાન મોરચાએ ખેડૂતો પરના અત્યાચાર સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. ખેડૂત નેતા જાેગિન્દર સિંહ ઉગ્રહને આરોપ...

થિરુવનેથપુરમ, કેરાલામાં કોરોનાનો કહેર દરમિયાન કોરોનાથી થયેલા મોતના આંકડા ઓછા દર્શાવવાના આરોપસર ઘેરાયેલી કેરાલા સરકારે આખરે નમતુ જાેખવુ પડ્યુ છે....

નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીએ ગત ગુરૂવારે નવી રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્યોની જાહેરાત કરી હતી જેમાં પાર્ટી કે સરકારની નીતિઓના ટીકાકારોને...

નવીદિલ્હી, ૨૦૨૧-૨૨માં ભારતીય અર્થતંત્ર ૮.૩ ટકાના દરે વૃદ્ધિ પામશે, જે જાહેર રોકાણ અને ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના કારણે છે.જાે કે, ૨૦૨૧...

નવીદિલ્હી, કોરોના વાયરસની વિરુદ્ધ ઉપયોગમાં લેવામાં આવનારી મોર્ડનાની રસીથી હૃદયમાં સોજા સંબંધી ફરિયાદના સમાચાર છે. આ કારણે આઈસલેન્ડે શુક્રવારે રસીની...

ગોવાહાટી, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રાજ્ય સાથે સંકળાયેલા અનેક જ્વલંત મુદ્દે પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું. તાજેતરમાં ગેરકાયદેસર દબાણ...

લખનૌ, લખનૌ-મુંબઈ પુષ્પક એક્સપ્રેસમાં એક મહિલા સાથે કથિત સામૂહિક બળાત્કારના આરોપસર ૪ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાેકે ૪ લોકો...

નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડેનિશ પ્રધાનમંત્રી મેટે ફ્રેડરિકસેને શનિવારે નવીનીકરણીય ઉર્જા, વેપાર, રોકાણ સહિત દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર પરિમાણો પર...

મુંબઇ, ભાજપ અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબનરાવ લોનીકરે દાવો કર્યો છે કે સત્તાધારી શિવસેનાના ૧૨ વિધાયક તેમની પાર્ટીના સંપર્કમાં છે....

પટણા, બિહારના વૈશાલીમાં બનેલી એક અત્યંત આઘાતજનક ઘટનામાં દુર્ગાની પૂજા કરી રહેલા એક દંપતિની નરાધમોએ ઘાતકી કરી નાખતા ચકચાર મચી...

કોલકતા, બંગાળની ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી ૩૦ ઓક્ટોબરે યોજાનારી છે પણ બાબુલ સુપ્રીયોને આ ચૂંટણી માટેના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી...

નવીદિલ્હી, ૨૦૨૨ માં યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીને ભલે ચાર-પાંચ મહિના બાકી છે, પરંતુ દેશનો રાજકીય પારો ગરમ થવા લાગ્યો...

મુંબઈ, અમિતાભ બચ્ચનની મુંબઈના પોશ જૂહુ વિસ્તારમાં આવેલી પ્રોપર્ટીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભાડે લેશે. ૩૧૫૦ ચોરસ ફુટની આ પ્રોપર્ટી...

નવી દિલ્હી, લખીમપુર ખેરી હિંસા કેસના આરોપી અને કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રા શનિવારે ક્રાઈમ બ્રાન્ચ ઓફિસ...

કેરળમાં ઇન્ડિયન ઓઇલ ફ્યુઅલ પંપ પર કામ કરનારા રાજગોપાલની  પુત્રી આર્ય રાજગોપાલન તાજેતરમાં આઇઆઇટી કાનપુરમાં PG પેટ્રોલિયમ ટેકનોલોજીમાં એડમીશન મળ્યુ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.