Western Times News

Gujarati News

National

દહેરાદુન, ઉત્તરાખંડ વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના બે દિવસના પ્રવાસ પર આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે...

અલીગઢ, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને વિધાનસભા ચૂંટણીના સ્ટાર પ્રચારક સંજય સિંહ અલીગઢ પહોંચ્યા હતા. ઉમેદવારોના ચૂંટણી પ્રચારમાં જનસંપર્ક...

નવીદિલ્હી, જવાહર લાલ યુનિવર્સિટીને પોતાના પહેલા મહિલા વાઈસ ચાન્સેલર મળી ગયા છે. પ્રોફેસર શાંતિશ્રી ધૂલિપુડીને જેએનયુના નવા વાઈસ ચાન્સેલર બનાવાયા...

લખનૈૌ, ઉત્તર પ્રદેશ ચૂંટણીનાં ઘમાસણ વચ્ચે રોડ શો અને જાહેરસભા દરમિયાન અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ક્યારેક કોઈ નેતાનાં...

હૈદરાબાદ, આંધ્રપ્રદેશના અનંતપુરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં આઠ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે એક વ્યક્તિની હાલત...

લખનૌ, સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રોફેસર રામગોપાલ યાદવ અખિલેશ યાદવના ચાણક્ય કહેવાય છે. પ્રોફેસર રામ ગોપાલ યાદવે ઇટાવામાં ઉત્તર પ્રદેશ...

નવી દિલ્હી, ચૂંટણી પહેલા યુપીના અલગ-અલગ જિલ્લામાં દરોડાનો સિલસિલો ચાલી રહ્યો છે. કન્નૌજમાં અત્તરના વેપારી, આગ્રામાં ચંપ્પલના વેપારી અને નોઈડામાં પૂર્વ...

નવી દિલ્હી, અરૂણાચલ પ્રદેશના કામેંગ સેક્ટરથી એક મોટી ઘટના સામે આવી છે. કામેંગ સેક્ટરના ઉંચાઈવાળા ક્ષેત્રમાં હિમસ્ખલન થવાના કારણે ભારતીય...

નવી દિલ્હી, હરિયાણા સરકારે પંજાબ અને ઉત્તર પ્રદેશની ચૂંટણી પહેલા જ રોહતકની સુનારિયા જેલમાં બંધ ગુરમીત રામ રહીમને 21 દિવસની પેરોલ...

નાગપુર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રમુખ મોહન ભાગવતે ધર્મ સંસદમાં કથિત રીતે કરાયેલી હિન્દુત્વની વાતો પર અસહમતિ વ્યક્ત કરી છે. તેમણે...

(એજન્સી)લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગોરખનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ ખળભળાટ મચી ગયો હતો. મેરઠની સાથે જ...

(એજન્સી) ચંદીગઢ, પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે તેની અટકળોનો અંત આવી ગયો છે. કોંગ્રેસે વર્તમાન મુખ્યમંત્રી ચરણજીત...

(એજન્સી) લખનૌ, ઉત્તર પ્રદેશમાં વિધાન સભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન ૧૦મી ફેબ્રુઆરીના રોજ યોજનાર છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગોરખપુરથી...

રીવા, જૂન, ૨૦૨૦માં ચીનના સૈનિકોની સાથે અથડામણમાં પોતાનો જીવ ગુમાવનારા શહીદ દીપક સિંહના પત્ની રેખા દેવી ટૂંકમાં સમયમાં જ સેનામાં...

ચંદીગઢ, વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલની તબિયત લથડી છે. તેને ચંદીગઢ પીજીઆઈમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રકાશ...

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હૈદ્રાબાદના પ્રવાસે પહોંચ્યા છે. અહીં તેમણએ ૧૧ મી સદીના ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં ૨૧૬...

પ્રધાનમંત્રીએ શ્રી રામાનુજનાં શાશ્વત ઉપદેશોની ઉજવણી કરવા 216-ફીટ ઊંચી સ્ટેચ્યૂ ઓફ ઇક્વાલિટીનું ઉદ્ઘાટન કર્યું 11મી સદીના ભક્તિ સંત અને સામાજિક...

નવી દિલ્હી, ડ્રાઈવરો માટે મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે તમારે હવે પ્રાદેશિક પરિવહન કાર્યાલય (આરટીઓ)ના ચક્કર...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.