Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, કોરોના વાયરસના સંક્રમણથી થઈ રહેલા મૃત્યુને રોકવામાં લોકડાઉન ખાસ ઉપયોગી નથી બન્યું. તાજેતરના એક અભ્યાસમાં આ અંગેના સંકેત...

મુંબઇ, મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાની કોર્ટની બહાર પૂર્વ સાંસદ નિલેશ રાણે અને અન્ય લોકો વિરુદ્ધ કોવિડ-૧૯ ના નિયમોનું ઉલ્લંઘન કરવા અને...

લખનૌ, ઉતરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારના પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહ પર બ્લેડ વડે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી...

લખનૌ, ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાના હવે થોડા દિવસો બચ્યા છે. ત્યારે સત્તાધારી પાર્ટી ભાજપ ચૂંટણી પ્રચાર માટે પૂરજાેશમાં છે. ચૂંટણીને...

રાંચી, નાનકડા ગામડાઓમાં લોકો પ્રકૃતિને ભણેલા ગણેલા શહેરીજનો કરતા વધારે પ્રેમ કરતા હોય છે. ઝારખંડના એક નાનકડા ગામડા ટોડાંગકેલમાં ૬...

લખનૌ, આગામી વિધાનસભા ચૂંટણી પહેલા પાર્ટીઓ જનતાને રીઝવવામાં વ્યસ્ત છે. આ દરમિયાન, ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા મુખ્યમંત્રી યોગી...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી દરમિયાન મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પત્ની આજીવન સંપત્તિની એકમાત્ર માલિક...

મુંબઇ, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે ઈડીને જણાવ્યું કે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ મનસુખ હિરેન હત્યા અને એન્ટીલિયા...

નવીદિલ્હી, રાજધાની દિલ્હીના સરોજિની નગર મેટ્રો સ્ટેશનની બહાર એક સૂટકેસમાંથી મળી આવેલી લાશ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. જ્યારે દિલ્હી...

નવી દિલ્હી,  સંસદમાં વિપક્ષ તરફથી મેરિટલ રેપ વિશે મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જે વિશે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ...

નવી દિલ્હી, યુપીમાં કેબિનેટ મંત્રી સિદ્ધાર્થ નાથ સિંહ પર જીવલેણ હુમલાનો પ્રયત્ન થયો છે. હુમલો કરવા માટે આવેલો શખ્સ ઝેર અને...

નવી દિલ્હી, પાકિસ્તાનના ટોચના વ્યવસાયીઓ પૈકીના એક મિયાં મુહમ્મદ મંશાના કહેવા પ્રમાણે પાકિસ્તાન અને ભારત બેકચેનલની મદદથી વાતચીત કરી રહ્યા છે...

નવી દિલ્હી, અમેરિકાની અવકાશી સંસ્થા નાસા દ્વારા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને 2030ના અંત સુધીમાં રિટાયર કરી દેવામાં આવશે. 2000ની સાલમાં આ...

નવી દિલ્હી, ભારતીય સેનાના ચીફ જનરલ નરવણેએ સૂચક નિવેદન આપતા કહ્યુ છે કે, પાકિસ્તાન અને ચીનની બોર્ડર પર આપણે હજી...

નવી દિલ્હી, ગઈકાલની તુલનામાં આજે દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસોમાં વધારો થયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના એક...

ઉત્તર મધ્ય રેલવેના ધનબાદ ડિવિઝન પરના સિંગરૌલી, કરેલા રોડ, ચુરકી તથા મહદેઈયા સ્ટેશનો પર ડબલિંગ અને યાર્ડ રિમોડલિંગના કાર્યને કારણે...

મધ્યમવર્ગના નાગરિકોની ઈન્કમટેક્ષમાં રાહત આપવાની એકમાત્ર આશા પર પાણી ફેરવી નાણાંમંત્રીએ ઈન્કમટેક્ષ વધાર્યો નથી તેવી ટિપ્પણી કરી: બજેટમાં નાણાં ફાળવણીની...

લખનૌ, યુપીના કાનપુરમાં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં દારુ પીધેલી હાલતમાં એક ઈલેક્ટ્રિક બસના ચાલકે પંદર લોકોને કચડી નાંખ્યા હતા.જેમાંથી 6 લોકોના...

નવી દિલ્હી, આર્ટિકલ ૩૭૦ હટ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘટનાઓને લઈને રાજ્યસભામાં સવાલ પૂછવામાં આવ્યો હતો. સાથે તે પણ પૂછવામાં આવ્યું...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.