Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, કેનેડાના હાલના પીએમ જસ્ટીન ટ્રુડોની લિબરલ પાર્ટીએ જીત મેળવી છે. ચૂંટણીમાં લિબરલ પાર્ટી સૌથી વધારે બેઠકો જીતીને આગળ...

મુંબઇ, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ અને તેમના પરિજનો સાથે સંબંધિત સંસ્થાનો પર તાજેતરમાં જ દરોડા બાદ ઈનકમ ટેક્સ...

નવીદિલ્હી, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે દ્વારા પંજાબના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપનારા કેપ્ટન...

મુંબઇ, મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારને લઈને સતત નિવેદનબાજી ચાલતી રહે છે. હાલનું નિવેદન શિવસેનાના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંત...

ઉદેપુર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવતનુ કહેવુ છે કે, જ્યાં જ્યાં અલગ અલગ કારણોસર હિન્દુઓની વસતી ઓછી થઈ છે...

પણજી, આવતા વર્ષે ઘણાં રાજ્યોમાં ચૂંટણીઓ થવા જઇ રહી છે. જેને લઇ રાજકીય પાર્ટીઓની પ્રચારની તૈયારીઓ જાેરશોરમાં ચાલું થઇ ગઇ...

નવીદિલ્હી, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ કહ્યું કે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ભારતની સંસદ અને વિધાનસભાઓએ અન્ય લોકો માટે ઉદાહરણ...

નવીદિલ્હી, જ્યારે આ વર્ષે જાન્યુઆરીમાં ભારતમાં રસીકરણ શરૂ થયું, ત્યારે સરકારે 'વેક્સિન મૈત્રી' હેઠળ વિશ્વના ઘણા દેશોને કરોડો ડોઝ ઉપલબ્ધ...

જમ્મુ, જમ્મુ-કાશ્મીરના ઉમધપુર જિલ્લાના શિવગઢ ધારથી સેનાના એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થવાના અહેવાલ સામે આવ્યા હતા. સૂચના મળતાની સાથે જ સેના...

ભોપાલ, મધ્યપ્રદેશમાં ગૃહમંત્રીએ સાંસદ રાકેશ સિંહના વખાણ કર્યા બાદ મુખ્યમંત્રી શિવરાજ સિંહની ચીંતા વધી ગઈ છે. જેમા તેઓ રોજ મેરાથોન...

મુંબઇ, શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુન્દ્રાને આર્થર રોડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો છે. મુંબઈની એક કોર્ટે સોમવારે તેને...

કોલકતા, પશ્ચિમ બંગાળમાં ભાજપે મોટો ફેરબદલ કર્યો છે. પાર્ટીએ તાત્કાલિક અસરથી પ્રદેશ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત...

નવી દિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા પહેલાં અફઘાનિસ્તાનની તાજેતરની સ્થિતિ પર ચર્ચા કરવા માટે અમેરિકાના રક્ષા સચિવે રક્ષા મંત્રી...

નવીદિલ્હી, મ્યાનમારમાં રવિવારે મધરાત બાદ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રાત્રે ૧૨.૫૪ વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ...

અલ્લાહાબાદ, અલ્લાહાબાદ હાઇકોર્ટે એક મહત્વપુર્ણ ચુકાદો આપતા કહ્યું હતું કે બે પુખ્ત વયના વ્યક્તિને પોતાની ઇચ્છા મુજબ જીવનસાથી પસંદ કરવાનો...

પ્રયાગરાજ, પ્રયાગરાજમાં અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીનું નિધન થઈ ગયુ છે. અહીંના બાધંબરી મઠમાં તેમનું નિધન થયુ છે. હાલ મૃત્યુનું...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.