Western Times News

Gujarati News

National

ગુરૂગ્રામ, વ્યક્તિ ગુસ્સામાં ક્યારે શેતાન બની જાય કહેવાય નહીં. સેના જેવા સૌથી અનુશાસિત ક્ષેત્રમાં કામ કરી ચૂકેલો એક રિટાયર્ડ આર્મીમેન...

નવીદિલ્હી, ત્રીજી લહેરની આહટ વચ્ચે છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૨૫ હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે ૩૫૪...

નવીદિલ્હી, દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવની સાથે-સાથે અન્ય વસ્તુઓના ભાવમાં પણ ખૂબ જ વધારો થયો છે. તો...

આગરા, આગરામાં બિલ્ડિંગ ધરાશાયીથી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ૧૨ લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ...

નવી દિલ્હી, સાંસદો અને ધારાસભ્યો સામેના ગુનાહિત મામલાઓનો વહેલી તકે ઉકેલ લાવાની માંગણી પરની પિટિશન પરની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે...

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં ૫૦૦૦ ઝુંપડપટ્ટીઓને તોડી પાડવા મામલે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે ઝુંપડપટ્ટીઓને તોડી પાડવા મામલે પ્રતિબંધ...

નવીદિલ્હી, આંતરરાષ્ટ્રીય અદાલત કે જે સંયુક્ત રાષ્ટ્રસંઘ (યુએન) ની પ્રાથમિક ન્યાયિક શાખા છે અને તેનું હેડક્વાર્ટર નેધરલેન્ડમાં છે, ત્યાં ન્યાયાધીશ...

શ્રીનગર, કાશ્મીરને લઇ પાકિસ્તાનના નેતાઓ હવામાં ઉડતા રહે છે. તેઓ કાશ્મીરને લઇ રોજ નવા નવા દાવાઓ કરતા રહે છે. ઈમરાન...

મુંબઇ, કોરોનાની ત્રીજી તરંગની સંભાવના અંગે મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે કે, જાે રાજ્યમાં રોગચાળાની નવી લહેર આવે છે, તો તે...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા વચ્ચે ભારતીયોને કાબુલમાંથી બહાર કાઢવાનો સિલસિલો ચાલુ છે. એર ઇન્ડિયાનું છે-૧૯૫૬ વિમાન આજે ૭૮ લોકોને લઇને...

ચંડીગઢ, પંજાબના રાજકારણમાં નવો તડકો લાગે તેવી શક્યાતાઓ દેખાઈ રહી છે. કારણ કે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદ સિંહ વિરુદ્ધ અસંતુષ્ટોએ...

ગોરખપુર, ઉત્તર પ્રદેશની ગોરખપુર પોલીસએ જિલ્લાના પિપરાઇચ પોલીસ સ્ટેશનની હદથી મળી આવેલા માસૂમ બાળક ગજેન્દ્ર નિષાદની હત્યાનો ચોંકાવનારો ખુલાસો કર્યો...

ભોપાલ, ઓનલાઈન ફ્રોડ કરનાર ભેજાબાજ ઘણા જ્ઞાની લોકોને પણ પોતાના સકંજામાં ફસાવી ચૂક્યા છે. આવા લોકોના કારસ્તાનનો ભોગ શિક્ષિત અને...

મુંબઈ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ રાજકારણ ગરમાઈ ગયું...

નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીની પૂર્વસંધ્યાએ પ્રવૃત્તિઓ શરૂ કરી ચંદીગઢમાં સોલર નેટ/ગ્રોસ એપ્લિકેશન્સની પ્રક્રિયા...

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવાની ગુણવત્તા સુધારવા રાષ્ટ્રીય રાજધાની કનોટ પ્લેસ વિસ્તારમાં ભારતના પ્રથમ સ્મોગ ટાવરનું ઉદઘાટન કર્યું. આ સ્મોગ...

બેંગ્લોર, કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં મગદી માર્ગ સ્થિત એક ફૂડ ફેક્ટરીમાં સોમવારે બપોરે મોટી દુર્ઘટના ઘટી. ફેક્ટરીના બોઈલરમાં સિલિન્ડર ફાટવાના કારણે...

નવી દિલ્હી, ખેડૂતોના આંદોલનને કારણે રસ્તાઓ બંધ થવા અંગે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને આ સમસ્યાનો ઉકેલ શોધવા કહ્યું છે. નોઇડાનાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.