Western Times News

Gujarati News

National

ચંડીગઢ,: પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા ઘમાસાણને ખતમ કરવા માટે પાર્ટી હાઈકમાન તરફથી જલદી મોટો ર્નિણય લેવાઈ શકે છે. સૂત્રોના જણાવ્યાં...

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલની કિંમતોમાં આજે ફેરફાર કરવામાં આવ્યો છે. ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલનો ભાવ વધાર્યો છે. જાેકે, ડીઝલની કિંમત...

અનેક રાજયોમાં વેકસીનેશન અટકયું નવીદિલ્હી, દેશમાં કોરોના મહામારીની બીજી લહેરની ગતિ હવે ધીમી થવા લાગી છે અને કોરોના સંક્રમણ પર...

નવી દિલ્હી, ભારતીય કોરોના વેક્સિન કોવિશીલ્ડની રસી લેનારા હવે યુરોપની યાત્રા કરી શકશે. સ્વિટ્‌ઝરલેન્ડ સહિત યુરોપિયન યુનિયનના સાત દેશો ઓસ્ટ્રિયા,...

એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાનો દાવો નવી દિલ્હી, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (એઆઈઆઈએમએસ) ના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ...

ડોક્ટરોના કારણે કોરોના સામે લડવામાં મદદ મળીઃ મોદી નવી દિલ્હી, પીએમ નરેન્દ્ર મોદીએ ડોક્ટર્સ ડે પર ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને આહ્વાન...

પુણે: પુણેમાં નવવિવાહિત ડૉકટર દંપતીએ ગુરૂવારે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. ડૉ. નિખિલ અને ડૉ. અંકિતાના શબ ગુરૂવારે સવારે...

નવીદિલ્હી: કોરોનોની બીજી તરંગની અસર ધીમે ધીમે ઓછી થતી જાય છે. હવે ત્રીજી તરંગ કઠણ થવાની સંભાવના છે. કોરોનાના ડેલ્ટા...

નવીદિલ્હી: પંજાબમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણની વચ્ચે પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સહિત તમામ ધારાસભ્ય અને મંત્રી દિલ્હીમાં કોંગ્રેસ હાઈકમાન્ડના દરબારમાં હાજરી...

નવીદિલ્હી: કોરોના વાયરસને મ્હાત આપવા માટે યુપીની યોગી સરકારનું મોડેલનો ડંકો ઓસ્ટ્રેલિયામાં સુધી વાગ્યો છે. ઓસ્ટ્રેલિયન સાંસદ ક્રેગ કેલીએ યુપી...

મુંબઇ: ટી-સીરીઝના સ્થાપક ગુલશન કુમાર હત્યા કેસમાં બોમ્બે હાઈકોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટે રૌફ વેપારીની દોષી ઠેરવ્યો...

મેરઠ: મેરઠના થાણા ફલાવાડા વિસ્તારમાં કુંડા ગામમાં જમીન પચાવી પાડતા એક વ્યક્તિની હત્યા કરાઈ હતી. બનાવની માહિતી મળતાં પોલીસ ઘટના...

નવીદિલ્હી: અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકોની પરત બોલવવાની વચ્ચે આતંકવાદી સંગઠન તાલિબાન દ્વારા ફરી એકવાર માથું ઉંચકવાનું શરૂ કર્યું છે. તાલિબાનોએ રાજધાની...

ચંંડીગઢ: હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે આંદોલનકારી કિસાનોને મોટી સલાહ આપી છે.તેમણે હરિયાણા નિવાસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ધણા...

નવીદિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડમાં આવતા વર્ષે શરૂઆતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર...

નવીદિલ્હી: દેશની અર્થવ્યવસ્થા તાકિદે ગતિ પકડી લેશે આ કોઇ પડકાર નથી ત્રણ ચાર મહીનામાં અર્થવ્યવસ્થામાં સુધાર સ્પષ્ટ નજરે પડવા લાગશે...

નવીદિલ્હી: દેશમાં કોરોના મહામારીની બીજી લહેરની ગતિ હવે ધીમી થવા લાગી છે અને કોરોના સંક્રમણ પર કાબુ મેળવવા માટે દેશમાં...

નવીદિલ્હી: અરવિંદ કેજરીવાલે સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રી સાથે વાતચીત કર્યા બાદ ટિ્‌વટ કરીને જાણકારી આપતા કહ્યું કે મેં વિજય રૂપાણી...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોક્ટર્સ ડેના પ્રસંગે દેશના ડોક્ટર્સને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં દેશના ડોક્ટરોએ લાખો લોકોના જીવ...

નવીદિલ્હી: ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ફરી આંશિક વધારો થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ૪૦ હજારની નીચે પહોંચેલો આંકડો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.