Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ગયું છે અને મધ્ય પ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન એટલે કે સિવિલ એવિયેશન મંત્રાલય સોંપવામાં...

નવીદિલ્હી: નરેન્દ્ર મોદી કેબિનેટનો બુધવારે વિસ્તાર કરવામાં આવ્યો, જેમાં ૪૩ નેતાઓ શપથ લીધા છે. ૧૫ નેતા કેબિનેટ મંત્રી અને ૨૮...

નવીદિલ્હી: પીએમ મોદી બુધવારે પોતાના નવા મંત્રી પરિષદનો વિસ્તાર કર્યો છે. આ વિસ્તારમાં કેટલાય નવા ચહેરાઓને સ્થાન મળ્યુ છે. જ્યારે...

નવીદિલ્હી: મોદી કેબિનેટનો વિસ્તાર થઈ ગયો છે અને ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ૭ નવા મંત્રીઓ...

મહેસાણા: મહેસાણાના બહુચરાજીમાં આદ્યશક્તિ મા બહુચરા સાક્ષાત બિરાજમાન છે તેવી આસ્થા સાથે ભક્તોની હેલી સતત બહુચરાજી મંદિરમાં જાેવા મળે છે....

પુલવામા: દક્ષિણ કાશ્મીરમાં બે અલગ અલગ એન્કાઉન્ટરમાં ચાર આતંકીઓ ઠાર થયા છે. પુલવામાના પુછલ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ...

શિમલા: હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા વીરભદ્રસિંહનું લાંબી બીમારીથી ઝઝૂમ્યા બાદ ૮૭ વર્ષની વયે અવસાન થયું. સિમલાની ઇન્દિરા...

સાહિત્ય અકાદમી અને સંસ્કૃતિ પરિષદના સાહિત્યિક સંગીતમય કાર્યક્રમમાં - ગમકના વિશેષ એપિસોડમાં રાષ્ટ્રની આરાધના કરનારા ક્રાંતિકારીઓનાં ગીતોએ આઝાદીની સફર જણાવી....

ઝુંઝુનુ: અત્યારે દેશભરમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. કોરોનાનો સામનો કરવા માટે રસીને અત્યંત મહત્વનું હથિયાર માનવામાં આવે છે. પરંતુ...

નવી દિલ્હી, મોદી સરકારની કેબિનેટનુ વિસ્તરણ આજે સાંજે થવા સાથે કોણ મંત્રી બન્યું તેના સસ્પેન્સ પરથી પડદો ઊંચકાયો. જાેકે ન્યૂઝ...

રાજીનામાં આપનારા મંત્રીઓ થાવરચંદ ગેહલોત (સામાજિક ન્યાયમંત્રી), ડૉ. હર્ષ વર્ધન (સ્વાસ્થ્યમંત્રી), રમેશ પોખરિયાલ નિશંક (શિક્ષામંત્રી), અશ્વિન ચૌધરી (સ્વાસ્થ્ય રાજ્યમંત્રી), દેબોશ્રી...

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરે ભારતીયોને હચમચાવી દીધા હતા, હવે ત્રીજી લહેર આવવાની સંભાવના અંગે નવા-નવા ખુલાસા થઈ રહ્યા...

ગોરખપુર: ઉત્તરપ્રદેશ જીલ્લા પંચાયત અધ્યક્ષ ચુંટણીમાં ભાજપને મળેલ ભારે જીત અને વિરોધ પક્ષોના સુપડા સાફ થતા ભાજપનો આત્મવિશ્વાસ વધી ગયો...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.