Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: કોરોના મહામારીએ હજારો લોકોના જીવ ભરખી લીધા. નેશનલ કમીશન ફૉર ચાઈલ્ડ રાઈટ તરફથી સુપ્રીમ કોર્ટમાં જે સપથ પત્ર દાખલ...

રેસમાં ત્રીજુ નામ પૂંજાભાઈ વંશનું છે, જેઓ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં કોળી મત અંકે કરવામાં સફળ રહ્યા અમદાવાદ: ગુજરાત કોગ્રેસના પ્રમુખ...

નવીદિલ્હી: ભારતમાં ચોમાસા વિશે રિસર્ચમાં એક નવો દાવો કરવામાં આવ્યો છે. રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે ભારતમાં...

ચેન્નાઇ: તમિલનાડુમાં ચૂંટણી દરમિયાન ફ્રી ગિફ્ટની વહેંચણી પણ પ્રચાર અભિયાનોનો એક ભાગ રહી હતી. હવે વેક્સીનેશન ડ્રાઈવને ઝડપી બનાવવા માટે...

નવીદિલ્હી: સંસદની વિવિધ સ્થાયી સમિતિઓએ વર્ચુઅલ મીટિંગો યોજવાના સૂચનને નકારી દીધું છે. સંસદની વિવિધ સમિતિઓ જુલાઈથી તેમની નિયમિત બેઠકો ફરી...

નવીદિલ્હી: કોરોના મહામારી વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ નવી દિલ્હી ખાતે વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી. ઉદ્ધવ ઠાકરે સાથે મહારાષ્ટ્રના...

નવીદિલ્હી: દક્ષિણ રહેતા મહાત્મા ગાંધીની પૌત્ર પૌત્રીને છેતરપિંડીના આરોપ હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા હતા . ૫૬ વર્ષીય આશીષ લતા રામગોબિન...

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર નબળી પડવાની વચ્ચે વેક્સીનેશન માટે સંશોધિત દિશા-નિર્દેશ જાહેર કરી દેવામાં આવ્યા છે. નવી...

નવીદિલ્હી: એક દિવસ પહેલાં નોર્થ-ઈસ્ટનાં રાજ્યોમાં પહોંચ્યા પછી મોન્સૂન હવે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ૩૦ ટકા વિસ્તારમાં એની અસર બતાવી રહ્યો...

મહારાષ્ટ્રમાં ફેબ્રુઆરીમાં વાયરસના એસ પ્રોટીનમાં સૌથી વધારે મ્યૂટેશન જાેવા મળ્યા હતા, મહારાષ્ટ્રમાં કોરોના ઘાતક મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને રિસર્ચમાં જાણવા...

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ૮૦ કરોડથી વધુ રેશનકાર્ડ ધારકોને લાભ થશે નવી દિલ્હી,  કોરોનાવાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખીને કેન્દ્ર...

કોંગ્રેસના પ્રમુખપદ માટે મોઢવાડીયા, ભરતસિંહ સોલંકી તથા શક્તિસિંહ ગોહિલ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે અમદાવાદ, રાજ્યમાં અગામી વર્ષે વિધાનસભાની ચુંટણીઓ...

પ્રયાગરાજ: લગ્નમંડપમાં દારુડિયા વરરાજાએ વધારે પડતો રોફ બતાવતા છોકરીવાળાએ તેને જબરો પાઠ ભણાવ્યો હોવાનો એક કિસ્સો યુપીમાં બન્યો છે. અહીંના...

પ્રેમીના લગ્ન બીજે ગોઠવાતાં પ્રેમિકાનું જાેરદાર નાટક ગોરખપુર: ઉત્તરપ્રદેશના ગોરખપુરમાંથી એક પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતાં અને તેના લગ્ન બીજે...

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાની સારવાર માટેની ગાઈડલાઇનમાં ફેરફાર કર્યો છે. આ મુજબ, જે દર્દીઓ કોરોનાનાં લક્ષણો જણાતા નથી...

ગાંધીનગર: કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આજે ગુજરાતની મુલાકાતે હતાં. ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસીએલ)રૂપિયા હજાર કરોડના રોકાણોના ૬ પ્રોજેકટસ વડોદરામાં...

કોલકતા: ભાજપ પશ્ચિમ બંગાળના પ્રભારી તરીકે કૈલાસ વિજયવર્ગીયને સ્મૃતિ ઈરાનીને મૂકવા વિચારી રહ્યો છે. બંગાળમાં ભાજપની કારમી હાર પછી વિજયવર્ગીયે...

નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટે ફરીદાબાદ નિગમને સોમવારે લક્કડપુર-ખોરી ગામના વન ક્ષેત્રમાં આવેલા તમામ ઘરો ૬ સપ્તાહની અંદર તોડી નાખવાનો આદેશ આપ્યો...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.