Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: કેબિનેટ મિટિંગમાં આજે સીઆરડબ્લ્યુસી અને સીડબ્લ્યુસીના જાેડાણને આજે મંજૂરી આપી દેવામાં આવી છે. આ સાથે જ મફત અનાજ વિતરણની...

લખનૌ: ઉત્તરપ્રદેશમાં નોઈડાની જે મૂક-બધિર સ્કૂલમાં હિન્દુઓનું ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હતું ત્યાં આતંકવાદીઓને પણ તૈયાર કરવામાં આવતા હતા. ધર્મપરિવર્તનનું આ...

બેંગ્લુરુ: ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડાએ માનહાનિના કેસમાં બે કરોડ ચૂકવવા પડશે. બેંગ્લોરની એક કોર્ટે ૨૦૧૧ના કેસના સંદર્ભમાં ચુકાદો આપતા દેવગૌડાએ આ...

શ્રીનગર: શ્રીનગરમાં આતંકવાદીઓએ મંગળવારે રાત્રે સીઆઇડી ઈન્સ્પેક્ટરની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ ઘટના નૌગામ વિસ્તારમાં થઈ છે. એક...

રાયપુર: છત્તીસગઢના ગરિયાબંદમાં એક મહિલા અને એક યુવકની લાશ નદી કિનારેથી મળી આવી છે. બંનેએ ઝેર પીને જીવ આપ્યો હોવાની...

શ્રીનગર: સુરક્ષા દળોને જમ્મુ કાશ્મીર ખાતે ભારે મોટી સફળતા હાથ લાગી છે. સીમા સુરક્ષા દળ (બીએસએફ)એ બુધવારે કઠુઆ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય...

પટણા: બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના નેતૃત્વમાં ભાજપ અને જદયુ ગઠબંધધનની સરકાર ચાલી રહી છે આ દરમિયાન જદયુના ધારાસભ્ય ગોપાલ મંડલે એવું...

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ત્મનિભર ભારત પેકેજ હેઠળ આવેલા પરિવર્તનોની જાણકારી આપી છે. ‘વિશ્વાસ અને પ્રોત્સાહન’ શીર્ષકની સાથે લિંક્ડઇન પર...

નવીદિલ્હી: લોકજનશક્તિ પાર્ટી (લોજપા)માં વિરાસતને લઇ કાકા અને ભત્રીજા વચ્ચે જંગ અટકવાનું નામ લઇ રહ્યો નથી જયાં ચિરાગ પાસવાન સતત...

નવીદિલ્હી: છેલ્લા દોઢ વર્ષમાં કોરોનાકાળમાં જનતા કોરોના અને ઠપ્પ થઈ ગયેલા કામધંધાથી હેરાન છે. એક તરફ કોરોનાને કારણે અનેક પરીવારોમાં...

વડાપ્રધાન મોદીએ બ્લોગમાં લખ્યું કે, અમે ૧૩૦ કરોડ ભારતીયોના વિકાસ માટે મળીને કામ કરતા રહીશું નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ...

હમિરપુર: ઉત્તર પ્રદેશના હમીરપુરમાં જ્યારે એક જમીન વિહોણા પિતાએ તેની પુત્રીના લગ્ન માટે થનાર ખર્ચ અને પોતાની નબળી પરિસ્થિતિ અંગે...

ભુવનેશ્વર: આંતરરાષ્ટ્રીય યોગ દિવસના દિવસ પર દેશમાં કોરોના રસીનો રેકોર્ડ બનાવવામાં આવી રહ્યો છે. છેલ્લી માહિતી સુધીમાં લગભગ ૮૦ લાખ...

નવી દિલ્હી: દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને તમામ યુનિવર્સિટીઓ અને કોલેજાેને થેન્કયુ પીએમ મોદી.. લખેલા...

નવીદિલ્હી: સેલ કે ડિસ્કાઉન્ટ ઓફરની લાલચે હવે ઇ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને છેતરી શકશે નહીં. ભારત સરકારે મોટાપ્રમાણમાં છેતરપિંડી અને અયોગ્ય વેપાર...

નવીદિલ્હી: શરદ પવારના ઘરે આજે ત્રીજા મોરચાના નેતાઓની બેઠક યોજાઇ હતી તો બીજીબાજુ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું કે તેમને...

મુંબઇ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ વિવિધ ધારાધોરણના ભંગ બદલ મુંબઈની મોગાવીરા સહકારી બેંક લિમિટેડ સહિત ત્રણ સહકારી બેંકો...

નવી દિલ્હી: ભારતની સ્વદેશી કોવિડ-૧૯ વેક્સિન 'કોવેક્સીન' ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) ની એક્સપર્ટ કમિટીની સમીક્ષામાં ૭૭.૮ ટકા અસરકારક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.