નવીદિલ્હી: દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર નબળી પડતા અને ત્રીજી લહેરની આશંકાની વચ્ચે કેન્દ્ર સરકારે અનલૉકની પ્રક્રિયા વિશે અગત્યની જાણકારી...
National
મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોના દર્દીઓને રાહત આપવાનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે કોવિડની સારવાર કરનાર પ્રાઈવેટ હોસ્પિટલ જેઓ...
નવીદિલ્હી: ભાગેડુ મેહુલ ચોકસીના કેસમાં નવો વળાંક આવ્યો છે. એક તરફ તેને ભારત લઈ આવવા સરકારે કમર કસી છે, બીજી...
લખનૌ: કોરોનાની બીજી લહેરે અનેક પરિવારોને જીવનભર ભૂલી ન શકાય એવા શોકની ઘેરી છાયામાં ધકેલી દીધા છે. ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં...
નવીદિલ્હી: દેશમાં કોહરામ મચાવી રહેલ કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે વિશેષજ્ઞોએ ત્રીજી લહેરની પણ ચેતવણી આપી દીધી છે. આ સાથે...
મુંબઇ: કોરોના મહામારીમાં જાે તમે પણ બેંકના ખાસ કામે જવાનું વિચારી રહ્યા છો તો તમારે જાણી લેવું જાેઈએ કે આ...
પટણા: બિહારમાં કોરોના કાળ વચ્ચે એમ્બ્યુલન્સ ગોટાળો સામે આવ્યા બાદ હવે રાજકીય મોરચે માહોલ ગરમાઈ રહ્યો છે. એવો દાવો કરવામાં...
નવીદિલ્હી: દિલ્હીનાં માંગોલપુરીમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં રસ્તા વચ્ચે ગુનેગારોએ એક વ્યક્તિની ગોળી મારી હત્યા કરી...
પટના: બિહારના ડીજીપીએ પોલીસકર્મીઓને સૂચના આપી છે કે, ડ્યુટી દરમિયાન તે મોબાઇલ ફોન અથવા અન્ય કોઇ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ ન...
નવી દિલ્હી: દેશમાં તબાહી મચાવનાર કોરોના મહામારીની બીજી લહેર હવે અંકુશમાં હોવાના સંકેત મળી રહ્યા છે. પરંતુ દેશ પર કોરોનાની...
નવી દિલ્હી: દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે પણ વેક્સીનેશનની સમસ્યા ચિંતાનો વિષય બનેલી છે. સંખ્યાબંધ...
હવે મોડર્ના અને ફાઈઝર જેવી વિદેશી કંપનીઓની વેક્સિન ઝડપથી ભારતીય માર્કેટમાં આવી શકે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા મહત્વનો ર્નિણય...
લખનૌ: યુપીમાં સરકાર અને ભાજપનાં સંગઠનમાં ફેરફારની ચર્ચા જાેરશોરથી ચાલી રહી છે. મંગળવારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ લખનઉમાં રાષ્ટ્રીય...
અલીગઢ: અલીગઢમાં ઝેરી શરાબ પીવાથી અત્યાર સુધીમાં ૯૫ લોકોના મૃત્યુ થયા છે. આ દરમિયાન આ કાંડમાં નવો ખુલાસો થયો છે....
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને છ વર્ષની કાશ્મીરી બાળકીએ વધુ હોમવર્ક મળતું હોવાની મીઠી ફરિયાદ કરી હતી શ્રીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક...
સંસોધકોના અનુસાર ભવિષ્ય માટે નવી આશાથી તણાવમાં રહેતા લોકોને આ પ્રકારના વિચારોથી દૂર કરી શકાય છે નવી દિલ્હી: એક સ્ટડી...
લખનૌ: સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને યુપીના ભૂતપૂર્વ સીએમ અખિલેશ યાદવે બુધવારે ટ્વીટ કરતાં અન્ય બોર્ડ અને રાજ્ય બોર્ડને સીબીએસઇની જેમ...
નવીદિલ્હી: દેશના તમામ શહેરોમાં હાલના સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકોર્ડ હાઈ પર પહોંચી ચૂક્યા છે. મે મહિનામાં સમયાંતરે થયેલા...
નવીદિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી એલોપેથી ચિકિત્સા પદ્ધતિ પર ના વિવાદિત નિવેદનને લઇ બાબા રામદેવ ચર્ચામાં છે. સમાચારો અનુસાર, બાબાએ કહ્યું...
રાંધતી વખતે અચાનક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતાં બે મકાન ધરાશાયી થઈ જતાં ૪ બાળકો સહિત આઠ લોકોનાં મોત ગોંડા: ઉત્તર પ્રદેશના...
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ ૨૪ કલાકમાં ૧૩૨૭૮૮ નવા પોઝિટિવ કેસો નોંધાયા નવી દિલ્હી: ભારતમાં સતત ૨૦...
પોઝિટિવિટી રેટ ૫ ટકાથી ઓછો હોય અને ૭૦ ટકા લોકોનું વેક્સિનેશન થઈ ચૂક્યું હોય ત્યારે જિલ્લાઓમાં અનલૉકની પ્રક્રિયા શરૂ કરવામાં...
સિરમ ઇન્સ્ટીટયુટની કોરોના વેક્સિનન કોવિશિલ્ડને ભવિષ્યમાં સિંગલ શોટ બનાવવા વિચારણા ચાલી રહી છ. કોવિશિલ્ડ ઉપરાંત દેશમાં ભારત બાયોટેક દ્વારા તૈયાર...
નવીદિલ્હી, એલોપેથી અને ડોક્ટરો સામે કરેલા વિવાદિત નિવેદન બાદ આજે દેશ અને રાજ્યમાં ડોક્ટરોનું વિરોધ પ્રદર્શન જાેવા મળી રહ્યું છે,...
નવી દિલ્હી, પંજાબ નેશનલ બેન્કના લોન કૌભાંડમાં સામેલ મેહુલ ચોક્સીને ડોમિનિકાથી ભારત લાવવા માટેની કવાયત ભારત સરકારે વધારે તેજ બનાવી...