Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સવારે આસિયાનની મીટિંગમાં વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી ભાગ લીધો. આસિયાન દેશોના રક્ષા મંત્રીઓેની સાથે આ...

નવીદિલ્હી: મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા, આ દરમિયાન બંને વચ્ચે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા...

નવીદિલ્હી: શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ ટ્રસ્ટ પર મંગળવારે આમઆદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે જમીન ખરીદીના નામ પર કૌભાંડ કરવાનો આરોપ...

નવીદિલ્હી: કોવેક્સિન બનાવવા માટે ગાયના વાછરડાંના સીરમનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે ૨૦ દિવસથી પણ ઓછી ઉંમરનાં વાછરડાંની હત્યા...

જયપુર: ગેહલોત સરકારે સુધારેલા લોકડાઉન માટે માર્ગદર્શિકા જારી કરી છે. રાજ્ય સરકારે સુધારેલા લોકડાઉન હેઠળ મુક્તિનો અવકાશ વધાર્યો છે. સિટી...

કોલકતા: ભારતીય જનતા પાર્ટીના નેતા અને એક્ટર મિથુન ચક્રવર્તીની આજથી તેમના જન્મ દિવસથી જ માનિકતલા પોલીસે વર્ચ્યુઅલ પૂછપરછ શરૂ કરી...

લખનૌ: ગાઝિયાબાદમાં એક વૃદ્વ મુસ્લિમ વ્યક્તિ સાથે મારપીટ કરીને બળજબરીપૂર્વક ધાર્મિક સૂત્રોચ્ચારના આરોપ પર કોગ્રસના નેતા રાહુલ ગાંધી પર મુખ્યમંત્રી...

આગ્રા: ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાના કાગરોલમાં વરસાદ દરમિયાન અકસ્માત સર્જાયો હતો . જેમાં મકાનની નીચે બાંધકામની છત ધરાશાયી થઈ હતી....

લખનૌ: પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની બસપાના ધારાસભ્યોની મુલાકાત પર બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ટ્‌વીટ કરી...

નવીદિલ્હી: કેરલના બે માછીમારોની કેરલના કિનારા નજીક ફેબ્રુઆરી ૨૦૧૨ાં કરવામાં આવેલ હત્યાના મામલામાં સુપ્રીમ કોર્ટે આરોપી બે ઇટાલી નૌસૈનિકોની વિરૂધ્ધ...

શ્રીનગર: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર અંતર્ગત ભલે લાઇન ઓફ કંટ્રોલ પર બંદૂકો શાંત છે, પરંતુ કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ...

નવીદિલ્હી: ભારતમાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્‌વીટરને મળેલું કાયદાકિય સંરક્ષણ હવે ખતમ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે એક પછી...

લખનૌ: ઉત્તર પ્રદેશમાં બળાત્કારની કેટલીક ઘટનાઓએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. મુરાદાબાદ ખાતે એક માતા અને તેની સગીર દીકરી સાથે...

રડવાનો અવાજ આવતા નાવિકે બોક્સ ખોલ્યું, દેવી-દેવતાની તસવીરો વચ્ચે બાળકી ચુંદડીમાં વીંટાળેલી હતી ગાજીપુર: ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લામાં ગંગા નદીમાં...

કોલકતા, પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની ધમાકેદાર જીત બાદ ભાજપના નેતાઓના ટીએમસીમાં સામેલ થવાનો સિલસિલો ચાલ્યો છે પરંતુ નવા ધટનાક્રમમાં કોંગ્રેસના...

નવી દિલ્હી, લોક જનશક્તિ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મંગળવારે સંસદીય દળના નેતા પશુપતિ કુમાર પારસના નિવાસ્થાને યોજવામાં આવી હતી. આ...

નવી દિલ્હી: કોરોના વાયરસ વેક્સિન નિર્માતા કંપની ભારત બાયોટેકે મંગળવારે કહ્યું કે, સરકારને ૧૫૦ રૂપિયા પ્રતિ ડોઝની કિંમતમાં કોવૈક્સીનની સપ્લાય...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.