Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: દેશના ગૃહ પ્રધાન અમિત શાહનું કહેવું છે કે ડ્રોનના ખતરા બાદ નજીકના ભવિષ્યમાં સરહદ પારથી આર્ટિફિશિયલ ઈન્ટેસિજેંસ અને રોબોટિક...

શ્રીનગર: મુસલમાનોના સૌથી પવિત્ર તહેવારોમાંથી એક બકરી ઇદને લઇ અહેવાલો સામે આવી રહ્યાં છે બકરી ઇદમાં આ વર્ષે મુસલમાન ગાય...

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ભાજપના જિલ્લા પ્રમુખ મોહમ્મદ શફીના પુત્ર ઇશફાક અહેમદ મીર પર ફાયરિંગ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસે મોટો ખુલાસો કર્યો...

કાબુલ: અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા મામલે તાલિબાને દુખ વ્યક્ત કર્યું છે. સાથેજ તેમણે એવું પણ કીધું કે દાનિશની...

શિમલા: હિમાચલ પ્રદેશના આદિવાસી જિલ્લા કિન્નોરમાં શુક્રવારે રાતે ૩.૧ તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. હવામાન વિજ્ઞાન વિભાગે જણાવ્યું કે જાનમાલના...

નવીદિલ્હી: પોર્ન ઇન્ડસ્ટ્રીની ચર્ચિત સ્ટાર ડાહલિયા સ્કાઇની સંદિગ્ધ પરિસ્થિતિમાં મોત થયુ છે. એક કારમાંથી ૩૧ વર્ષીય પોર્નસ્ટારની લાશ મળી આવી...

ઇટાવા: આમ આદમી પાર્ટી (આપ)ના રાજયસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે ૨૦૨૨માં યોજાનાર ઉત્તરપ્રદેશ વિધાનસભા ચુંટણીમાં ભાજપનું બીજીવાર સત્તામાં આવવાનું...

નવીદિલ્હી: પંજાબના મુખ્યમંત્રી અમરિન્દર સિંહે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને નારાજગી જાહેર કરી છે. તેમણે કહ્યું છે કે...

ચંડીગઢ: પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અટકવાનું નામ લેતો નથી. હવે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહે સોનિયા ગાંધીને પત્ર લખીને નારાજગી...

નવીદિલ્હી: એનસીપીના વડા શરદ પવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. બંને વચ્ચેની આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી...

નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો કર્યો છે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશની...

ગાંધીનગર: ધોરણ-૧૨ સાયન્સના વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે. કોરોના મહામારીમાં ધોરણ-૧૦ના પરિણામ બાદ ધોરણ-૧૨નું પરિણામ પણ ૧૦૦ ટકા આવ્યું છે....

21થી 25 જુલાઇ 2021 દરમિયાન, 30,000 કાર્ડ્સ કારગિલ ક્ષેત્રમાં નિયુક્ત કરવામાં આવેલા જવાનોને ગુજરાત રાજ્યના લોકો તરફથી કૃતજ્ઞતાની લાગણીના પ્રતિક રૂપે આપવામાં આવશે. અમદાવાદ, ભારત અને...

નવી દિલ્હી: રાહુલ ગાંધીએ કોંગ્રેસ છોડીને જનારા નેતાઓને આરએસએસના માણસો જણાવ્યા. પાર્ટીની સોશિયલ મીડિયા યુનિટ સાથે બેઠક દરમિયાન તેમણે કહ્યું...

લખનૌ: ઉત્તર પ્રદેશની યોગી સરકારને દારૂના વેચાણમાંથી જાેરદાર કમાણી થઈ રહી છે. ૨૦૨૦-૨૧ના નાણાકીય વર્ષ દરમિયાન યોગી સરકારને દારૂના વેચાણથી...

રાજકોટ: પેટ્રોલ-ડીઝલના ભાવ દિવસેને દિવસે આસમાને આંબી રહ્યા છે. આજે પેટ્રોલનો ભાવ ૯૭ રૂપિયાએ પહોંચી જતા રાજકોટમાં કોંગ્રેસ અને આમ...

લખનૌ: ખુબ સમયથી સરકારને ફકત સલાહ આપનાર બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ભાજપ પર આક્રમણ વલણ અપનાવ્યું છે.માયાવતીએ કહ્યું છે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.