Western Times News

Gujarati News

National

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા કેન્દ્ર સરકારે ૨૧૮ પેજનું સોગંદનામું કોર્ટ સમક્ષ ધર્યું હતું જેમાં કોર્ટના તમામ સવાલોનો જવાબ આપવામાં આવ્યા...

પટણા: બિહારમાં લોકડાઉન વચ્ચે ગોપાલગંજ જિલ્લામાંથી એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઉચ્છગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારના નરકટિયા ગામે, ખોરાકમાં ચિકન...

નવીદિલ્હી: એક તરફ ભારત સહિત દુનિયા કોરોના સંક્રમણનો સામનો કરી રહી છે. ત્યારે ચીન પોતાની વિસ્તારવાદી નીતિમાંથી ઉંચુ નથી આવી...

નવી દિલ્હી: ભારતમાં ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની રસીની કિંમત ૬ ગણી વધી ગઈ છે. પહેલા સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)ની કોવિશીલ્ડ...

પોડિચેરી: દેશમાં કોરોના રોગચાળાની બીજી લહેર સુનામીનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે, જેના કારણે હવે સામાન્યથી લઇને વિશેષ પ્રત્યેક લોકો...

હૈદરાબાદ: હૈદરાબાદની સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે કોરોનાનાં સાત દર્દીઓનાં મોત નીપજ્યાં. આ ઘટના સરકારી હોસ્પિટલ કિંગ કોટીની છે. આ હોસ્પિટલમાં...

નવીદિલ્હી: પાંચ રાજ્યોમાં તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનાં નબળા પ્રદર્શન બાદ પક્ષનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ પાર્ટીમાં ‘ખામીને દૂર’...

નવીદિલ્હી: કોરોના વાયરસના સંક્રમણને લઈ હાહાકાર વચ્ચે રાજકીય પ્રહારો પણ ચાલુ જ છે. તાજેતરમાં, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પીએમ...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી આજે શ્રી સ્વામિનારાયણ મંદિર - મહાલક્ષ્મી, મુંબઈ ખાતે...

નવી દિલ્હી: જ્યોતિષ શાસ્ત્રમાં મેષ રાશિથી મીન રાશિ સુધીની તમામ રાશિને માનવ શરીરના કેટલાક ભાગનું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે. મેષ...

દહેરાદુન: ઉત્તરાખંડમાં મંગળવારથી એક અઠવાડિયા માટે 'કોવિડ કર્ફ્‌યુ' લાગુ કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન ૫૦ ટકા કર્મચારીઓ આવશ્યક સેવાઓ સાથે...

નવીદિલ્હી: ભારત હાલમાં કોરોના વાયરસની બીજી લહેરથી પસાર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, ઘણા દેશો ભારતની મદદ માટે આગળ આવ્યા...

દિસપુર: બીજેપી નેતા હિમંત બિસ્વા શર્માએ આસામના ૧૫મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. એનઇડીએ સમન્વયકે સોમવારે શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્રમાં આસામના મુખ્યમંત્રી...

ચંડીગઢ: હરિયાણા પોલીસે ટિકરી બોર્ડર પર ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલી પશ્ચિમ બંગાળની એક યુવતી પર રેપની ઘટના અંગેનો મામલો...

નવીદિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર વર્તાવી રહ્યો છે. આ દરમિયાન સરોજ સુપર સ્પેશિયલિટી હોસ્પિટલના ૮૦ સ્વાસ્થ્યકર્મીઓ કોરોના સંક્રમિત...

નવી દિલ્હી: થેલેસેમિયાને ઓટોસોમલ રિસેસિવ બ્લડ ડિસઓર્ડર ગણવામાં આવે છે. થેલેસેમિયા વારસાગત હોય છે. માતાપિતાના જનીનો કારણે આ રોગ બાળકમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.