Western Times News

Gujarati News

National

લખનૌ: ઉત્તર પ્રદેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે. સંક્રમિતોને સારવાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે...

કોલકતા: ચૂંટણી પ્રચારની વ્યૂહરચના ઘડનાર પ્રશાંત કિશોરનું નામ રાજકીય લોબીમાં નવું નથી. પહેલા અરવિંદ કેજરીવાલ અને પછી નીતીશ કુમાર માટે...

બેંગ્લુરૂ: દેશમાં કોરોનાનો કેર યથાવત છે. દૈનિક કેસોની શ્રેણીમાં દુનિયામાં આજે આપણે નંબર વન પર પહોંચી ગયા છે. ત્યારે હવે...

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુલગામ જીલ્લાના મંજગામ વન વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા આતંકી સ્થળોનો ભંડાફોડ કરવામાં આવ્યો છે. સુરક્ષાદળોને કુલગામ જીલ્લાના...

નવીદિલ્હી: દિલ્લીમાં છેલ્લા ૩ દિવસ દરમિયાન કોરોનાથી ૧૦૫૫ લોકોનાં મોત નીપજ્યાં છે. છેલ્લા ૩ દિવસથી, દિલ્હીમાં કોરોનાને કારણે, દરરોજ લગભગ...

કોલકતા; કોરોા સંક્રમણ વચ્ચે બંગાળમાં આજે સાતમા તબક્કાનું મતદાન યોજાયુ હતું. સાતમા તબક્કામાં આજે કોલકતાની ચાર માલદાની છ મુર્શીદાબાદની નવ...

કોવિડના દર્દીઓની સારવાર માટે 875 પથારીઓની સુવિધા વિકસાવનારું રિલાયન્સ ફાઉન્ડેશનનું મુંબઈમાં પરોપકારી કાર્યો કરતી   સંસ્થાઓમાં સૌથી મોટું યોગદાન · સર...

નવીદિલ્હી: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. સામાન્ય જનતાની સાથે સાથે દેશમાં બોલિવૂડ સેલિબ્રેટીની સાથે સાથે...

નવીદિલ્હી: પાટનગર દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર હાહાકાર મચાવી રહ્યો છે દરરોજના અહીં ૨૦ હજારથી વધુ લોકો સંક્રમિત થઇ રહ્યાં છે...

રાજ્યની અનેક ટેસ્ટિંગ લેબમાં પોઝિટિવિટી રેટ ૪૫-૫૦ ટકા, બંગાળ માટે આગામી સમય કપરો હોવાની ચિંતા કલકત્તા,  દેશમાં એક તરફ કોરોના...

છતરપુર, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લા હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય બંધ થતાં કોરોનાના ૬ દર્દીઓના મોત થયા હતા. શુક્રવારે મોડી રાત્રે બપોરે ૧૨...

ચંડીગઢ, આંદોલનકારી ખેડૂતોના સમર્થનમાં હરિયાણાની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેનાર અપક્ષ ધારાસભ્ય સોમ્બીર સંઘવાનને લખેલા પત્રમાં મલિકે ખેડૂત આંદોલન મુદ્દે...

નવીદિલ્હી, કાૅંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રવિવારે કાૅંગ્રેસના તમામ કાર્યકરોને કહ્યું કે સિસ્ટમ નિષ્ફળ ગઈ છે અને તેથી જ તેઓ તમામ...

નવીદિલ્હી, કોરોના વાયરસ દેશમાં કચવાટ ચાલુ રાખે છે, સામાન્ય શું છે અને ખાસ કરીને નબળાઈઓ શું છે. રવિવારે આરોગ્ય મંત્રાલયે...

નવીદિલ્હી, દિલ્હીમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે આજે દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રજાજાેગ સંદેશ આપ્યો હતો જેમાં તેમણે કહ્યું કે લૉકડાઉન લંબાવવા...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા દેશને સંબોધન કર્યું. મન કી બાતની આ ૭૬મી શ્રેણી હતી....

સ્વાસ્થ્ય કર્મીઓ દ્વારા પોલિયોની જગ્યાએ બાળકોને ભૂલથી સેનિટાઈઝર પીવડાવવાનો મામલો સામે આવ્યો હતો મુંબઈ,  મહારાષ્ટ્રમાં કોરોનાના બેકાબૂ સંક્રમણ પર લગામ...

ઓક્સિજનની ભારે અછતને જાેતા કેન્દ્રએ ઓક્સિજનની સાથે સંકળાયેલા સાધનો સંદર્ભે પણ આ ર્નિણય લીધો નવી દિલ્હી,  કેન્દ્ર સરકારે ઓક્સિજન અને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.